કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

કાયમી ભરતી કરવા માટે મુ.મંત્રીશ્રીને રજુઆત

યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારાની જ્ઞાન સહાય ભરતી રદ કરવા રજુઆત વાંકાનેર વિસ્તારના યુવાનો હોય કે ખેડુતો હોય માટે હર હંમેશ લડતા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્ભાઈ પટેલ સાહેબને જ્ઞાન સહાય ભરતી રદ…

મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે 27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે. આ મતદાર યાદી ક્લેક્ટર કચેરી, મતદાર…

નગરપાલિકાની ફરજીયાત/મરજીયાત ફરજો

નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યો આવક જાવકની બાબતો અંગેની સત્તાઓ કારોબારી સમિતી પાસે હોય છે 15 હજારથી 5 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરને નગરપાલિકા ગણવામાં આવે છે – નગરપાલિકા એટલે શું? નગરપાલિકાએ શહેરી/ટાઉન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી…

જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરવા માંગ

TET અને TAT ઉમેદવારો વતી આવેદનપત્ર અપાયું કાયમી ધોરણે નિમણુંક મળતી ના હોઈઉમેદવારોનું અને પરિવારનું ભવિષ્ય જોખમાય છે વાંકાનેર: જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET અને TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અંગે અકીલ સિપાઈ, સોહેલ બાદી અને ગુલનાઝ શેરસીયાએ…

અનામત બિલને મંજૂરી-ચૂંટણીઓનો માર્ગ મોકળો

ડિસેમ્બર સુધીમાં 7000થી વધુ ગ્રામ પંચાયતો, 75 પાલિકા, બે જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી આવી શકે 27% ઓબીસી અનામતમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ ઓબીસીની સરેરાશ વસતી રાજ્યમાં 49.20 ટકા જેટલી છે અમદાવાદ: વિધાનસભાના ચોમાસુ સત્રમાં પસાર કરાયેલા સ્થાનિક…

વાંકાનેર રેલવેનું નવું ટાઈમ ટેબલ અમલી

102 ટ્રેનો 5 મિનિટથી લઇ 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે 95 ટ્રેનો વહેલી દોડશે: 5 મિનિટથી 1 કલાક 39 મિનિટ વહેલા પહોંચાડશે બિલાસપુર ટ્રેનનો કાલથી, નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનનો બુધવારથી પ્રારંભ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2023થી (આજથી)…

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મજાકરુપ

ખેડૂતો માટે મહત્વનો મુદ્દો બજારભાવ ઉંચો હોય તો ટેકાના ભાવે સરકારને કયો ખેડૂત મગફળી વેચશે? સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતી હોયતો ટેકાનો ભાવ બજારભાવથી ઊંચો રાખે વાંકાનેર મા. યાર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શકીલ એહમદ પીરઝાદાએ…

નવરાત્રિ દરમિયાન અતિભારે વરસાદ: અંબાલાલ

એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં રહેશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે. જેમાં એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. અરબી…

બિનઅનામતમાં મુસ્લિમની 22 જ્ઞાતિ

ગુજરાતમાં કુલ બિનઅનામત જ્ઞાતિઓ ૬૯ ગાંધીનગર: ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં કુલ ૬૯ બિનઅનામત જ્ઞાતિઓ છે. લીસ્ટમાં સામેલ જ્ઞાતિઓને સર્ટીફીકેટ અપાશે. જેથી આ જ્ઞાતિઓ સરકારની બિનઅનામત વેલ્ફર સ્કીમોના લાભ લઈ શકે. નીચે આપેલા લિસ્ટમાં મુસ્લિમની 22…

પોલીસ વિભાગમાં આ રીતે મળે છે રેન્ક

સૌથી ઉપરનો હોદ્દો કયો કહેવાય? પોલીસ વિભાગના અધિકારીઓને અલગ-અલગ રેન્ક આપવામાં આવે છે. પોલીસ દળમાં ચોક્કસ લેવલથી ઉપરની તમામ જગ્યાઓ IPS અધિકારીઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે. દેશમાં પોલીસ દળની બે સિસ્ટમ છે. રાજ્યોનો પોલીસ વિભાગ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય…

Content Copying Forbidden !!

error: Content is protected !!