કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

કેસરીદેવસિંહની સાંસદ તરીકે ગુરુવારે શપથવિધિ

સત્રની શરૂઆત 20 જુલાઈથી થનાર છે ગાંધીનગર: ગુજરાત રાજ્યસભા ચૂંટણી રાજ્ય સભા માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં…

પ્લેગ્રાઉન્ડ વગરની સ્કૂલો સામે કાર્યવાહીની શરૂઆત

શિક્ષણ વિભાગે સ્કૂલો પાસેથી મેદાન અંગેની માહિતી મંગાવાઈ રાજ્યમાં અનેક સ્કૂલો મેદાન વગર જ ચાલતી હોવાની અવારનવાર વિગતો સામે આવે છે, ત્યારે તમામ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાઓમાં આવેલી શાળાઓ પાસેથી તાત્કાલીક મેદાન અંગેની વિગતો મંગાવાઇ છે. જેમાં સ્કૂલ પાસે પોતાનું…

સાંસદ મોહનભાઈ કુંડારીયાના નિવેદનથી રાજકીય ગરમાવો

સભામાં ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા સાંસદ કેસરીસિંહનું ભાષણ મોભાદાર હતું શ્વાનને એવું ના સમજાય કે ગાડું અમારા હિસાબે ચાલે છે, એવું નિવેદન કર્યું હતું વાંકાનેર: રાજ્યસભામાં વાંકાનેરના યુવરાજ કેસરીસિંહજીની પસંદગી થયા બાદ ફ્રોમ ભર્યા પછી બિનહરીફ ચૂંટાયા હોય સાંસદ…

તમારી જમીન પર થઈ ગયો છે ગેરકાયદે કબજો?

તો આ કાયદા હેઠળ નોંધાવો ફરિયાદ; તરત જ આવી જશે નિકાલ નવી દિલ્હીઃ પ્રોપર્ટી અને જમીનને સ્થાયી મિલકત માનવામાં આવે છે, એટલે કે તેને કોઈ ચોરી નથી શકતું. પરંતુ તેના પર ગેરકાયદે કબજો કરી શકે છે અથવા તેને હડપી શકે…

જાણો: કોણ છે આ નાગની માસી?

કેમ લોકો આને જોઈને ડરી જાય છે? માદા અન્ય કોઈ પુરુષ સાથે સબંધ બનાવતી નથી તમે ઉપર બતાવેલ ફોટામાં રહેલ જીવને તમારી ઘરની આસપાસ જોયુ જ હશે અને મોટા ભાગના લોકો આને જોઈને ડરી જતા હોય છે. ઘણી વખત આના…

હવે રોડની ગુણવત્તાની જવાબદારી મુખ્ય ઈજનેરના શીરે

રાજય અને પંચાયત હસ્તકના રોડની ગુણવતા સુધારવા સીએમનો મહત્વનો નિર્ણય નેશનલ હાઈવેની કામગીરીને પણ ઉત્તર અને દક્ષિણ બે અનુભાગોમાં વહેંચવાનો નિર્ણય સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ રીજીયનનાં મુખ્ય ઈજનેરોએ તેમનાં રીજીયનની પંચાયત અને રાજ્ય બેય રસ્તાઓની કામગીરી સંભાળવાની…

રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે

29 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોને 2 મહિનાથી અનાજનો જથ્થો જ નથી મળ્યો! ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના રાજ્યનાં અનેક ગરીબ બાળકોને શાળાઓમાં મફત પૌષ્ટિક ભોજન પુરું પાડવા માટે વર્ષ 1984માં શરૂ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સહભાગીદારીથી ચાલતી આ…

આયુષ્યમાન કાર્ડધારકોને દસ લાખની સહાય

11 જુલાઈથી અમલ: 5 થી વધારીને 10 લાખ કરાયા 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

આ વર્ષે બે દિવસ રક્ષાબંધન ઉજવાશે!

શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે: 4 જુલાઈથી શરૂ થશે હિંદુ ધર્મમાં રક્ષાબંધન સૌથી મોટો પર્વ છે. આખા વર્ષ દરમિયાન લોકો આ તહેવારની રાહ જોતા હોય છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. દર વર્ષે 10થી 15 ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન…

Content Copying Forbidden !!

error: Content is protected !!