કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

હક્કપત્રકમાં નોંધ પડવાની સાથે જ 135-ડીની નોટિસ

નોંધોની નામંજૂરીની સંખ્યા વધી રહી હોય, કેસોનું ભારણ ઘટાડવા મહેસુલ તપાસણી કમિશનરનો તમામ જિલ્લા કલેકટરને આદેશ સબ રજીસ્ટ્રાર કચેરીએ વેચાણ દસ્તાવેજ કરાવવા આવે ત્યારે જ અરજદારને હાથોહાથ નોટિસ આપી દેવાની પણ સૂચના હક્કપત્રકમાં નોંધ દાખલ કરાવવાની કામગીરીમાં 135 ડીની નોટિસ…

બોગસ બિયારણ, ખાતર અને દવાનો જથ્થો જપ્ત

ગુજરાતમાં બોગસ બિયારણનો 2.68 લાખ કિ.ગ્રા જથ્થો જપ્ત થયો, 8.36 કરોડનું ખાતર, 10,417 લીટર દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો રાજ્યમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉત્પાદન કરતા એકમો અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી પૂરી પાડવામાં આવે…

ઠાકોરનો સ્પેલિંગ બદલવા જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના

સાંસદ ભરતસિંહ ડાભીએ કરી હતી રજૂઆત તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખાયો: 1993ના ગેઝેટના આધારે સુધારા માટે સૂચના કેન્દ્ર સરકારની સામાજીક અને શૈક્ષણિકરીતે પછાત જાતિના કેન્દ્રની યાદીમાં ‘ઠાકોર’નો સ્પેલિંગ ‘Thakore’ લખવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા સૂચનાઓ આપવામાં…

હજયાત્રીઓના ડબલ ભાડા બાબતે હાઈકોર્ટમાં અરજી

આ વર્ષે સાઉદી રીયલ આપવામાં ન આવતા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી અમદાવાદ: દર વર્ષે લાખો મુસ્લિમો હજ યાત્રા કરવા જતા હોય છે. જો કે આ વર્ષે જે હજીઓ હજ યાત્રા પર જવાના છે, તેમના પૈસા ડબલ વસૂલવામાં આવતા ગુજરાતના…

ગુજરાતમાં પ્રવાસી શિક્ષકોની વાસ્તવિકતા: ડરામણી

ધો.૫ ના ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું,માત્ર ૧૬.૧ ટકા ભાગાકાર કરી શકે છે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ ખરાબ આવવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)પ્રમાણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધો.૫માં અભ્યાસ…

જમીનો અંગેની સમસ્યાગ્રસ્ત ખેડૂતો માટે

ખેતીની જમીનના જીલ્લાના મુખ્ય નિયંત્રક કલેકટર છે કૌભાંડ અધિકારીઓ કરે છે અને ખેડૂતો પીડાય છે લેન્ડ ગ્રેબીગ કાયદા મુજબ ખેતીની જમીનમાં રેકોર્ડની તમામ પ્રક્રિયા સરકારી મહેસુલ નોકરીયાતોની હોય છે કોઇપણ ઇનામી, દેવસ્થાન કે મંદિરની જમીનો, દિવેલીયા અંગેનું પ્રમોલગેશન થવા સમયે…

MP, MLA ના લેટરનો માત્ર 5 દિવસમાં નિકાલ કરો

સામાન્ય વહીવટ વિભાગનો આદેશ, હવે નહીં ચાલે લાલિયાવાડી અમદાવાદઃ રાજ્યના સાંસદો અને ધારાસભ્યોના પત્રો ય વિવિધ વિભાગોમાં મહિનાઓ સુધી પડ્યા રહે છે. પરિણામે અરજદારો-મતવિસ્તારોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ કારણોસર સાંસદો-ધારાસભ્યો ય નારાજ છે. આ જોતાં સામાન્ય વહીવટ વિભાગે…

હજયાત્રીઓની 4 જૂને પહેલી ફ્લાઈટ

23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે ગાધીનગર: ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી…

આજે જેઠી ઝબૂકે તો બોતેરીયું નિકળે

જો વીજળી થાય તો 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય, જો આકાશમાં વીજ ન ઝબુકે તો સમયસર ચોમાસાનું આગમન થાય; તેવું ખેડૂતોનું અનુમાન જૂનાગઢ : આજે તા. 22ના જેઠ સુદ બીજ છે. બીજના દિવસે રાત્રીના સમયે આભમાં વીજળી થાય…

એક વખત ભાજપ બહુ ગરીબ પક્ષ હતો

લોહી-પરસેવો રેડીને 5 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ: એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટની ભાજપને વિસ્તારવાની મહત્વની ભૂમિકા અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!