કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

સખ્ત ગરમીથી ઘઉં સહિતના પાકને મોટુ નુકશાન

લા-નીનો અને અલ-નીનોની અસર આગામી ખરીફ પાકમાં કવોલીટી અને ઉત્પાદન પર થઈ શકે છે આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં જ સખ્ત ગરમી પડવા લાગી છે. અત્યારથી જ ગરમી પોતાનો રેકોર્ડ તોડવા લાગી છે. પરંતુ સખ્ત…

પેટ્રોલ પંપ ઉપર આ રીતે થાય છે છેતરપિંડી 

ભેળસેળની શંકા હોય તો ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો   કાર હોય કે બાઇક, તેને ચલાવવા માટે ઇંધણ ભરવું પડે છે. જેના માટે પેટ્રોલ પંપ પર જવું પડે છે. ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે મગજમાં આ પ્રશ્ન આવતો જ…

સરકાર સરકાર ગાય – ભેંસ ખરીદવા 50 ટકા સબસીડી આપશે

આ યોજના માટે અરજી ઓનલાઈન અથવા ઓફલાઇન કરી શકાય છે  સરકાર ગાય ભેંસ ખરીદવા માટે 50% સુધીની સબસિડી આપશે. હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. હરિયાળી ક્રાંતિની સફળતા જોઇને કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની ક્રાંતિઓ જેવી કે શ્વેત…

વિદ્યાર્થી – શિક્ષક રેસિયોમા ગુજરાત છેક પંદરમા ક્રમે 

પ્રાથમિક શાળામાં દર 30 વિદ્યાર્થી પર એક અને માધ્યમિકમાં દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે ‘શિક્ષણ’ એ મુદ્દો બની ગયો હતો અને આમઆદમી પાર્ટી ‘ભીસ’ પાડી દેશે તેવા સંકેત હતા પણ પોલીટીકસ આગળ એજયુકેશન…

રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન

જૂનથી પ્રારંભ: સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતને સફળતા રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા જ હવે સૌરાષ્ટ્રને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે અને તમો હાલ દેશમાંજ લોકપ્રિય થયેલી વંદેભારત ટ્રેન જૂન માંજ રાજકોટ-મુંબઈ વચ્ચે દોડે તેવી શકયતા છે. સાંસદ શ્રી…

હજ સમિતિના નવા સભ્યો જાહેર કરાયા

અધ્યક્ષ તરીકે અમદાવાદના ઈકબાલ સૈયદ સભ્ય સચિવ સહિત કુલ અગિયાર સભ્યોમાં મહિલા સભ્ય તરીકે પંચમહાલના રુકેયાબેન અને મહેસાણાના  નજહતબેનનો સમાવેશ આ અંગેની અખબારી યાદી નીચે મુજબ છે.  હજ કમિટી એકટ-૨૦૦૨ અન્વયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગની તા.૧૩/૦૯/૨૦૨૨ની અધિસૂચનાની ગુજરાત રાજય હજ સમિતિની…

ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નથી થતું ?તો કન્ઝ્યુમર ફોરમનો આ આદેશ વાંચો 

ટોલનાકા પર વાહનચાલકોની સુવિધાઓ માટે વાહનો પર ફાસ્ટટેગ ચોંટાડવાની સવલત સરકારે આપી છે. ઘણીવાર એમ બને કે તમારા વાહન પરનો ફાસ્ટટેગ ટોલપ્લાઝા પર ટેકનિકલ કારણોસર કામ ન કરે એટલે કે સ્કેન ન થાય. આવા જ એક કિસ્સામાં ટોલપ્લાઝા પર ફાસ્ટેટેગ…

LPG ગેસ કનેક્શન સાથે 50 લાખ રૂપિયા સુધીનો વીમાનો અધિકાર મળે છે

અમુક ડિલરો ગ્રાહકોને કનેક્શન સંબંધિત માહિતી આપતા નથી જો તમે હજુ સુધી ગેસ કનેક્શન લીધુ નથી તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારતમાં લગભગ દરેક ઘરમાં ગેસ સિલિન્ડર કનેક્શન છે. પરંતું આપણામાંથી ઘણા  ગ્રાહકોને તેમના અધિકારની ખબર હોતી…

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી

હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો હવે નવી ટ્રેનો મળવાની શકયતા : અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ શકશે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો…

ગુજરાતમાં આવતા અઠવાડિયે માવઠું થવાની શક્યતા

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆારીના અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠું પડે એવી આગાહી કરતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી રહ્યો. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે એવી વાત અંબાલાલ પટેલે કરી છે.  અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી…

Content Copying Forbidden !!

error: Content is protected !!