કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category આરોગ્ય

માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ, તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ…

આવતી કાલે કોઠીમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

આવતી કાલે કોઠીમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

કેન્સર સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરોની સેવાનો લાભ મળશે વાંકાનેર: તાલુકાના કોઠી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની યાદીમાં જણાવવા આવ્યું છે કે જીલ્લાના માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી & મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ…

કોઠારીયા ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

કોઠારીયા ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક- એકના કોઠારીયા ગામે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન, હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત કરેલ સગર્ભા…

અમરસર ગામે ICDS નો બહેનો માટે કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક એકના અમરસર ગામે ગઈ કાલે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત…

દિલ્હીથી મુલાકાતે આવેલ નેશનલ લેવલની હેલ્થ ટીમનું પરિણામ

વાંકાનેર: તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) સિંધાવદર , વાલાસણ અને લાકડધારનું દિલ્લીની નેશનલ લેવલની ટીમ દ્વારા National Quality Assurance Standards certificate માટે તા. 08/03/2025 ના રોજ સેન્ટરની મુલાકાત કરી ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ…

કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત

તબીબી બેદરકારીનો આરોપ આ બનાવ અંગે અખબારી અહેવાલો મુજબ ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી રાધીબેન અરજણભાઇ ખટાણા નામની ૩૫ વર્ષની પરણીતાને શ્વાસની બીમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે ગત તા 23 નાં રોજ કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા…

હાથની સારવાર દરમિયાન મોતઃ બેદરકારીનો આક્ષેપ

રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પિતા ખેત મજુરી કરે છે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોમાં આક્રોશ સાથે શોક રાજકોટ: ચોટીલાના દેવસર ગામે રહેતાં ધોરણ-૪માં ભણતાં ૧૦ વર્ષના બાળકનું વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં હાથની સારવાર માટે દાખલ કરાયા બાદ મોત નિપજતાં પરિવારજનોએ તબિબી…

જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર

પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલનું એલાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અંગે મંગળવાર (આજ) થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેમાં મોરબી જીલ્લાના પંચાયત વિભાગ હસ્તકના વર્ગ ૩ ના ૪૦૦ થી વધુ કર્મચારીઓ…

સિંધાવદર પેટા આરોગ્ય કેન્દ્રનું National Quality Assurance Standards ટીમ દ્વારા ચેકીંગ

વાંકાનેર: તા. 08/03/2024 ના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદરના તાબા હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદર (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્યની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકીંગ માટે ( National Quality Assurance Standards) ટીમ આવેલ…જિલ્લા QAMO શ્રી હાર્દિક…

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા રકતદાન કેમ્પ

આવતા શનિવારે ભાટીયા સોસાયટીમાં આયોજન વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિરના ૨૫ માં વર્ષના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન રાખેલ છે. આ મહારકતદાન કેમ્પમાં આપ સૌ રકતદાતાઓને રકતદાન કરીને આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!