આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યની એક યાદી મુજબ * “મા વાત્સલ્ય” યોજનાના “વાર્ષિક રૂ. ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો”, “વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો”, અને “સામાજિક…


