કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category આરોગ્ય

મહિકાના આયુષ્માન આરોગ્ય મંદિરની જ્વલંત સિદ્ધિ

આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત વાંકાનેર: તાલુકાના મહિકા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ…

પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી છે….

નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ વાંકાનેર: શહેરમાંથી પસાર થતા પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી હોવાનો ફોટો મળ્યો છે, જે આશિયાના સોસાયટીની મસ્જિદ પાસેથી પસાર થતા પતાળિયા વોંકળાનો છે, જેમાં મરેલી માછલીઓ તરી રહી છે… આ માછલીઓ વોંકળાના પ્રદુષિત પાણીથી થઇ…

મહિકા ખાતે હાથની સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ

આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી વાંકાનેર: ગ્લોબલ હેન્ડવોશ ડેની ઉજવણીના ભાગરૂપે મહીકાના આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ એ. પ્રવાસી, ફીમેલ હેલ્થ વર્કર વંદનાબેન વ્યાસ અને એમ.પી.એચ.ડબલ્યુ. અશ્વિનભાઈ જેજરિયા દ્વારા નવા મહિકા પ્રાથમિક શાળા અને તાલુકા શાળા મહીકામાં શાળાના…

લુણસર કેંપમાં 323 દર્દીએ લાભ લીધો

“સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” હાથ ધરાયું વાંકાનેર: મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશકિતકરણ આપણા પરિવારો, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે. આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન “સ્વસ્થ નારી, સશકત પરિવાર…

સરકારી હોસ્પીટલે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ

વઘાસીયાના મહિલાને મારામારીમાં ઇજા: સારવારમાં

તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ યોજાશે વાંકાનેર: માનનિય જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સુચના મુજબ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર અને સબડિસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેરના સહયોગથી તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક…

પોષણ ઉત્સવ/ આઠમો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવાયો

ભાજપ દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ કરાયું વાંકાનેર: આજરોજ વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ 2025 અને આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ ત્રિવેણી કાર્યક્રમ માન.સાંસદશ્રી (રાજ્યસભા) કેસરીદેવસિંહના અધ્યક્ષ સ્થાને…

પેરાલિસિસ હુમલાગ્રસ્ત વૃદ્ધની વ્હારે 108 ની ટિમ

વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતાં 108ની ટીમે પ્રાથમિક સારવાર કરી સમયસર રાજકોટ પહોંચાડયા વાંકાનેર: અહીંની 108 ઈમર્જન્સી સર્વિસે 76 વર્ષના વૃદ્ધ ગોપાલભાઈ ડાયાભાઈ મકવાણાનો જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૃદ્ધને પેરાલિસિસનો હુમલો આવતા અને શ્વાસ લેવામાં તકલીફ…

રંગપરમાં સાપ કરડેલ યુવતીનો 108 એ જીવ બચાવ્યો

વાંકાનેર: તાલુકાના હાલ રંગપરમાં રહેતા મૂળ એમપીના એક મહિલાને રાત્રે ઘરે સુતા હતા, ત્યારે સાપ કરડતા 108 ની ટીમે ત્યાં પહોંચી સારવાર આપી જીવ બચાવ્યો હતો…. જાણવા મળ્યા મુજબ રંગપરમાં રહેતા મૂળ એમપીના યુવતી મંજુબેન અનિલભાઈ માવી (ઉંમર:- 20 વર્ષ)…

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત હવે સ્વસ્થ

લુણસર મહાલના 34 ગામોને સિંચાઇના પાણીની મંજૂરી

૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવેલ વાંકાનેર: અહીંના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત અચાનક અસ્વસ્થ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીતુભાઈ સોમાણીને અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની…

વોકહાર્ટ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું

દર્દીના પરિવારજનોનો આક્ષેપ રૂ. 2.50 લાખ માંગ્યા, દર્દીના સગાએ કહ્યું કે, આ વ્યક્તિ મૃત છે, ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા રાત્રે સાડા ત્રણ વાગ્યે દર્દીનું મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યું, તબીબે સવારે…

Content Copying Forbidden !!

error: Content is protected !!