કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

આરોગ્ય કર્મચારીઓ દ્વારા બહિષ્કારની ચીમકી

પરીક્ષા અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ લખ્યો પત્ર મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી ગાંધીનગર: સંલગ્ન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી…

પાણીજન્ય રોગચાળો વકરતા દવાખાનામાં દર્દી ઊભરાયા

ઝાડા-ઊલટીના કેસ વધવાની સાથે આંખો આવવાના રોગે પણ દેખા દીધી વાંકાનેર શહેર તથા તાલુકામા પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે, જેમાં ઝાડા ઉલ્ટીના દર્દીઓથી દવાખાના ઉભરાઈ ગયા ;છે તો સાથે જ આંખો આવવાની બીમારીએ પણ લોકોને મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.…

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

આજથી ફુલ ટાઇમ નિયમિત કાન, નાક, ગળાના ડો. રચના ખોખાણીની સેવા શરૂ કરાશે…   વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેકસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજથી કાન, નાક તથા ગળાના સર્જન ડોકટ૨ ૨ચના ખોખાણી M.S. (ENT) નિયમિત સારવાર માટે ઉપલબ્ધ રહેશે, જેનો લાભ…

વાલાસણથી મિતાણા રોડ પહોળો કરવા રજૂઆત

પંચાસિયામાં પીએચસી બનાવો: ઝહીરઅબ્બાસ જિલ્લા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતાની માંગ ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ તીથવા પીએચસી આ વિસ્તારના ગામોથી ખૂબ દૂર આવેલ છે વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા થતી કામગીરી

વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી વાંકાનેર: આજરોજ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કે. પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા રોગચાળાને અટકાવા કામગીરી

ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગસ્થળનો નિકાલ કરવા લોકોને અપીલ વાંકાનેર: ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે, ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તાલુકા…

આયુષ્યમાન કાર્ડધારકોને દસ લાખની સહાય

11 જુલાઈથી અમલ: 5 થી વધારીને 10 લાખ કરાયા 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

દલડીમાં ઝાડા- ઉલ્ટીના 50 જેટલા કેસ

વાંકાનેર તાલુકાના દલડી ગામમાં ઝાડા ઉલ્ટીના 50 જેટલા કેસ થયાનું જાણવા મળે છે. આજે દલડી ગામમાં બે અલગ અલગ પ્રસંગો ઝિયારત અને લોબાનના ધાર્મિક પ્રસંગ બાદ ભોજન કાર્ય બાદ ફૂડ પોઈઝીનિંગની અસર થઇ હતી, જેમાં ગામ અને બહારગામના ઘણા લોકોએ…

૭૫% તબીબ દુર્વ્‍યવહારનો ભોગ: તારણ

ગુજરાતમાં ૫૫ ટકા ડોક્‍ટર શાબ્‍દિક હિંસાચારનો શિકાર કોરોનામાં ડોક્‍ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી મુંબઇ: ડોક્‍ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્‍ટર દર્દીને રોગમુક્‍ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્‍નશીલ હોય છે. સમાજમાં ડોક્‍ટરોની ભુમિકાની…

Content Copying Forbidden !!

error: Content is protected !!