દોશી આંખની હોસ્પિટલમાં આઠ દિવસનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે
નં. 94089 39982 પર તારીખ 1 થી 15/1/2023 સુધીમાં નામ લખાવવાનું રહેશે ત્રાસી આંખ, બાળમોતિયા અને આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલમાં જાન્યુઆરી 2023માં 8 દિવસના…