કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

વાંકાનેરના નામાંકિત ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ & આઇ.સી.યુ.નો આજથી નવી બિલ્ડિંગમાં પ્રારંભ

સુવિધા સભર વિશાળ નવી બિલ્ડિંગ અત્યાધુનિક સુવિધાઓ સભર નવી હોસ્પિટલ આજથી કાર્યરત.: વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર તેમજ ક્રિટીકલ કેર સેવા સાથે સુવિધામાં વધારો…. વાંકાનેર શહેરના કુંભારપરા ચોક નજીક ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો થઇ…

આવતી કાલે એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ડૉ. નીલેશ કથીરીયા દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… * એન્જીયોગ્રાફી…

તાલુકામાં જુન માસ મેલેરીયા માસ તરીકે ઉજવણી

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર દ્રારા આયોજન રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવા અપીલ વાંકાનેર: આરોગ્ય વિભાગ દ્રારા જુન માસને મેલેરીયા માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અઘીકારી ડો. પી.કે.વાસ્તવ સાહેબ,…

ભીમગુડાના મહિલાને પ્રસુતિમાં 108 ની ટીમ સહાયભૂત

રસ્તામાં રાત્રીના ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે ડિલિવરી થઇ વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામના એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 ને ફોન આવતા તાત્કાલિક ટિમ દોડી ગઈ હતી અને કટોકટીનો સમય હોઈ ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી…

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

વાંકાનેરમાં કોરોનાનો ટેસ્ટ કોણ કરાવે છે? મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે. જેથી હવે એક્ટિવ કેસનો આંક 7 એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે… હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી…

ટંકારામાં મહિલાને મોરબીમાં બે યુવાનોને કોરોના

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

ત્રણેય કેસમાં દર્દીઓ રાજ્ય બહાર ગયા ન હોવા છતાં કોરોના વળગ્યો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં કોરોનાની એન્ટ્રી સાથે રોજે – રોજ કેસ વધી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ કોરોનાની હેટ્રિક નોંધાઈ છે. જેમાં મોરબીના બે…

ધમલપર અને કોઠીમાં તમાકુ નિષેધ દિવસ ઉજવણી

વાંકાનેર: PHC દલડી ના આયુષ્માન આરોગ્ય મંદિર ધમલપર ખાતે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને દલડી PHC ના મેડિકલ ઓફિસર ડૉ. સાહીના અન્સારી મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ…

PHC કોઠીના હોલમઢ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી

વાંકાનેર: આજ રોજ 31 મે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને કોઠી phc ના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવાર મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ…

પ્રા.આ.કેંન્દ્ર –કોઠીએ કરી વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી

વાંકાનેર: ગઈ કાલે ૧૬ મે નેશનલ ડેન્ગ્યુ દિવસ નિમિતે જીલ્લા પંચાયત મોરબીના જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જીલ્લા મેલરીયા અધિકારીશ્રી વી.કે કારોલીયા અને પ્રા.આ.કેંન્દ્ર-કોઠીના મેડીકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ પીએચસીના વિસ્તારમાં વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી કરવામા…

આગામી મંગળવારના મેસરીયા ખાતે રકતદાન કેમ્પ

વાંકાનેર: ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!