કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category આરોગ્ય

દેવદૂત બની આવેલી વાંકાનેર 108ની ટીમ

શ્વાસની તકલીફ ધરાવતી નવજાત બાળકીને સમયસર મોરબી પહોંચાડી જીવનદાન આપ્યું વાંકાનેરમાં આજે 108 ઇમરજન્સી સેવાની ટીમે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને તત્પરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર એક કલાકની નવજાત બાળકી, જેને જન્મ સમયે ઓક્સિજનની ગંભીર કમી હતી, તેને…

છેવાડાના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો

વાંકાનેર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી કાર્યરત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા વાંકાનેરના દેરાળા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામલોકોના સહકાર અને સેવાભાવી સ્વયંસેવકોના ઉમદા પ્રયત્નોથી આ કેમ્પને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 31…

વાડી વિસ્તારમાં રહેતા પ્રસવ પીડિત મહિલાની વ્હારે 108

વાડી વિસ્તારમાં રહેતા પ્રસવ પીડિત મહિલાની વ્હારે 108

રસ્તામાં લુણસરિયા ફાટક પાસે ડીલીવરી કરાવી હતી વાંકાનેર: આજ તારીખ 27/12/25 ના રોજ હાલ સરધારકા વાડી વિસ્તાર તા:-વાંકાનેરમાં રહેતા મૂળ છોટાઉદેપુરના મિતલબેન મહેન્દ્રભાઈ નાયક (ઉંમર:- 35) વાળાને પ્રસવ પિડા ઉપડતા વાંકાનેર જકાતનાકા હાઇવે 108 ને 15 : 37 મિનિટે કોલ…

વાંકાનેર ડૉક્ટર એસોશિયેસનનો સેમિનાર સંપન્ન

હાર્ટ એટેક અને સારવાર વિશે ચર્ચા થઇ વાંકાનેર: એચ સી જી હોસ્પિટલના સહયોગથી ગઈ કાલે વાંકાનેરમાં વાંકાનેર ડૉક્ટર એસોશિયેસન સાથે એક સેમિનારનું આયોજન કરેલ હતું, જેમાં રાજકોટ ના ખ્યાતનામ (1) ડો દિનેશ રાજ (cardiologist) (2) ડૉ હરીશ વાજા (cardio vascular…

વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

પટેલ સમાજવાડીમાં વિનામૂલ્યે નિદાન/ સારવાર મળશે પંચકર્મ અંગે લાઈવ નિદર્શન, જ્ઞાન સાથે ગમ્મત આપતો ગેમઝોન તથા ચાર્ટ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહેશે વાંકાનેર: મોરબી જિલ્લામાં આયુર્વેદિક શાખા દ્વારા ૧૮ અને ૧૯ (ગુરુ/શુક્ર) દરમિયાન સવારે ૧૦ થી ૪ વાગ્યા દરમિયાન વાંકાનેરમાં પટેલ…

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યની એક યાદી મુજબ * “મા વાત્સલ્ય” યોજનાના “વાર્ષિક રૂ. ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો”, “વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો”, અને “સામાજિક…

મહિકાના આયુષ્માન આરોગ્ય મંદિરની જ્વલંત સિદ્ધિ

આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત વાંકાનેર: તાલુકાના મહિકા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ…

પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી છે….

નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ વાંકાનેર: શહેરમાંથી પસાર થતા પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી હોવાનો ફોટો મળ્યો છે, જે આશિયાના સોસાયટીની મસ્જિદ પાસેથી પસાર થતા પતાળિયા વોંકળાનો છે, જેમાં મરેલી માછલીઓ તરી રહી છે… આ માછલીઓ વોંકળાના પ્રદુષિત પાણીથી થઇ…

મહિકા ખાતે હાથની સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ

આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી વાંકાનેર: ગ્લોબલ હેન્ડવોશ ડેની ઉજવણીના ભાગરૂપે મહીકાના આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ એ. પ્રવાસી, ફીમેલ હેલ્થ વર્કર વંદનાબેન વ્યાસ અને એમ.પી.એચ.ડબલ્યુ. અશ્વિનભાઈ જેજરિયા દ્વારા નવા મહિકા પ્રાથમિક શાળા અને તાલુકા શાળા મહીકામાં શાળાના…

લુણસર કેંપમાં 323 દર્દીએ લાભ લીધો

“સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” હાથ ધરાયું વાંકાનેર: મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશકિતકરણ આપણા પરિવારો, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે. આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન “સ્વસ્થ નારી, સશકત પરિવાર…

સરકારી હોસ્પીટલે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ

સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ નહીં કરી શકાય

તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ યોજાશે વાંકાનેર: માનનિય જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સુચના મુજબ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર અને સબડિસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેરના સહયોગથી તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક…

પોષણ ઉત્સવ/ આઠમો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવાયો

ભાજપ દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ કરાયું વાંકાનેર: આજરોજ વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ 2025 અને આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ ત્રિવેણી કાર્યક્રમ માન.સાંસદશ્રી (રાજ્યસભા) કેસરીદેવસિંહના અધ્યક્ષ સ્થાને…

પેરાલિસિસ હુમલાગ્રસ્ત વૃદ્ધની વ્હારે 108 ની ટિમ

વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતાં 108ની ટીમે પ્રાથમિક સારવાર કરી સમયસર રાજકોટ પહોંચાડયા વાંકાનેર: અહીંની 108 ઈમર્જન્સી સર્વિસે 76 વર્ષના વૃદ્ધ ગોપાલભાઈ ડાયાભાઈ મકવાણાનો જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૃદ્ધને પેરાલિસિસનો હુમલો આવતા અને શ્વાસ લેવામાં તકલીફ…

રંગપરમાં સાપ કરડેલ યુવતીનો 108 એ જીવ બચાવ્યો

વાંકાનેર: તાલુકાના હાલ રંગપરમાં રહેતા મૂળ એમપીના એક મહિલાને રાત્રે ઘરે સુતા હતા, ત્યારે સાપ કરડતા 108 ની ટીમે ત્યાં પહોંચી સારવાર આપી જીવ બચાવ્યો હતો…. જાણવા મળ્યા મુજબ રંગપરમાં રહેતા મૂળ એમપીના યુવતી મંજુબેન અનિલભાઈ માવી (ઉંમર:- 20 વર્ષ)…

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત હવે સ્વસ્થ

ધારાસભ્યશ્રીએ ગ્રાન્ટ ફાળવણીમાં નવો ચીલો ચાતરીયો

૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવેલ વાંકાનેર: અહીંના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત અચાનક અસ્વસ્થ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીતુભાઈ સોમાણીને અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની…

વોકહાર્ટ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું

દર્દીના પરિવારજનોનો આક્ષેપ રૂ. 2.50 લાખ માંગ્યા, દર્દીના સગાએ કહ્યું કે, આ વ્યક્તિ મૃત છે, ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા રાત્રે સાડા ત્રણ વાગ્યે દર્દીનું મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યું, તબીબે સવારે…

પ્રા.આ. કેન્દ્ર દલડી દ્વારા વસ્તી વધારાની સમસ્યા અંગે શિબિર

ધમલપર ગામે ચિત્ર સ્પર્ધા, શેખરડી ગામે ગુરુશિબિર તેમજ કાછીયાગાળા ગામે લઘુશિબિર યોજાઈ વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે ગુરુશિબિર, લઘુશિબિર અને ચિત્રસ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતું… ભારતમા કૂદકે ને ભૂસકે વધી રહેલી…

પલાંસડી શાળામાં ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગો વિશે વક્તૃત્વ સ્પર્ધા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા માધ્યમિક શાળામાં ડેન્ગ્યુ માસ ઉજવણી અંતર્ગત આયોજન વાંકાનેર: તા:૩૧/૦૭/૨૦૨૫ના રોજ પ્રા.આ.કે. દલડી હેઠળના પલાંસડી ગામે મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ. જેમા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વક્તૃત્વ…

નવી કલાવડી શાળામાં તમાકુના વ્યસન સામે ચિત્ર સ્પર્ધા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજનું આયોજન વાંકાનેર: તા.31/07/2025 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. તનવીર શેરસિયાના માર્ગદર્શન દ્વારા શ્રી નવી કલાવડી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં…

MRI ટેસ્ટ કરાવતા સમયે શું રાખશો કાળજી?

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

અમુક પરિસ્થિતિઓમાં MRI મશીન વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે MRI અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ એક એવી ટેકનોલોજી છે જે શરીરના વિવિધ ભાગોની વિગતવાર તસવીરો લઈને તે ભાગમાં હાજર રોગને શોધી કાઢે છે. ઘણી વખત ડોકટરો માટે આપણા શરીરમાં…

સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ રૂમ અને બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ

વાંકાનેર: અહીંનાં નાગરિકોને ડાયાલિસીસ અને બ્લડ મેળવવા માટે મોરબી તથા રાજકોટનાં ધકકા થતાં હતા જેના નિવારણ રૂપે નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાની નેમ સાથે વાંકાનેરની વિલિંગ્ડન હોસ્પિટલના (સિવિલ હોસ્પિટલ) માં નવા ડાયાલિસીસ રૂમ અને 4 ડાયાલિસીસ મશીન, 250 બોટલ…

108 ની ટીમે 2 વર્ષના બાળકનો જીવ બચાવ્યો

વાંકાનેર: 13 જુલાઈ ને બપોરે 3 ને 51 મિનિટે 108 SDH વાંકાનેર IFT લોકેશન મળેલ અને SDH વાંકાનેરથી એક 2 વર્ષના રાજેશભાઈ રવિભાઈ નામના એક નાનું બાળક કુંડીમાં પડી ગયું હોય તેની તબિયત ખૂબ જ ખરાબ હાલતમાં હતી. વાંકાનેરના ડો.…

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાઈ રેતીની માખીથી ફેલાય છે વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫…

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… ▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી▶️…

વાંકાનેરના નામાંકિત ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ & આઇ.સી.યુ.નો આજથી નવી બિલ્ડિંગમાં પ્રારંભ

સુવિધા સભર વિશાળ નવી બિલ્ડિંગ અત્યાધુનિક સુવિધાઓ સભર નવી હોસ્પિટલ આજથી કાર્યરત.: વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર તેમજ ક્રિટીકલ કેર સેવા સાથે સુવિધામાં વધારો…. વાંકાનેર શહેરના કુંભારપરા ચોક નજીક ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો થઇ…

આવતી કાલે એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ડૉ. નીલેશ કથીરીયા દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… * એન્જીયોગ્રાફી…

તાલુકામાં જુન માસ મેલેરીયા માસ તરીકે ઉજવણી

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર દ્રારા આયોજન રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવા અપીલ વાંકાનેર: આરોગ્ય વિભાગ દ્રારા જુન માસને મેલેરીયા માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અઘીકારી ડો. પી.કે.વાસ્તવ સાહેબ,…

ભીમગુડાના મહિલાને પ્રસુતિમાં 108 ની ટીમ સહાયભૂત

રસ્તામાં રાત્રીના ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે ડિલિવરી થઇ વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામના એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 ને ફોન આવતા તાત્કાલિક ટિમ દોડી ગઈ હતી અને કટોકટીનો સમય હોઈ ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી…

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

વાંકાનેરમાં કોરોનાનો ટેસ્ટ કોણ કરાવે છે? મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે. જેથી હવે એક્ટિવ કેસનો આંક 7 એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે… હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી…

ટંકારામાં મહિલાને મોરબીમાં બે યુવાનોને કોરોના

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

ત્રણેય કેસમાં દર્દીઓ રાજ્ય બહાર ગયા ન હોવા છતાં કોરોના વળગ્યો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં કોરોનાની એન્ટ્રી સાથે રોજે – રોજ કેસ વધી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ કોરોનાની હેટ્રિક નોંધાઈ છે. જેમાં મોરબીના બે…

ધમલપર અને કોઠીમાં તમાકુ નિષેધ દિવસ ઉજવણી

વાંકાનેર: PHC દલડી ના આયુષ્માન આરોગ્ય મંદિર ધમલપર ખાતે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને દલડી PHC ના મેડિકલ ઓફિસર ડૉ. સાહીના અન્સારી મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ…

PHC કોઠીના હોલમઢ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી

વાંકાનેર: આજ રોજ 31 મે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને કોઠી phc ના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવાર મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ…

પ્રા.આ.કેંન્દ્ર –કોઠીએ કરી વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી

વાંકાનેર: ગઈ કાલે ૧૬ મે નેશનલ ડેન્ગ્યુ દિવસ નિમિતે જીલ્લા પંચાયત મોરબીના જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જીલ્લા મેલરીયા અધિકારીશ્રી વી.કે કારોલીયા અને પ્રા.આ.કેંન્દ્ર-કોઠીના મેડીકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ પીએચસીના વિસ્તારમાં વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી કરવામા…

આગામી મંગળવારના મેસરીયા ખાતે રકતદાન કેમ્પ

વાંકાનેર: ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ મોરબી…

સરકારી હોસ્પિટલમાં શનિવારે રક્તદાન કેમ્પ

વાંકાનેર : ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલના…

પ્રવર્તમાન રોગચાળાને ધ્યાને લઇ સર્વ રોગ નિદાન કેન્દ્ર

ઓછાં ખર્ચે શ્રેષ્ઠ સારવાર એટલે સત્યમ હોસ્પિટલસાચી સલાહ એટલે સત્યમ હોસ્પિટલ- વાંકાનેર જ્યાં હંમેશા આવશ્યક સેવાની દરકાર કરવામાં આવે છે, લોકોના આરોગ્યની ચિંતા કરીને અલગ-અલગ પ્રકારના ડોક્ટરોને બોલાવીને વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે સત્યમ હોસ્પિટલમાં અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ…

માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ, તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ…

આવતી કાલે કોઠીમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

કેન્સર સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરોની સેવાનો લાભ મળશે વાંકાનેર: તાલુકાના કોઠી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની યાદીમાં જણાવવા આવ્યું છે કે જીલ્લાના માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી & મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ…

કોઠારીયા ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક- એકના કોઠારીયા ગામે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન, હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત કરેલ સગર્ભા…

અમરસર ગામે ICDS નો બહેનો માટે કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક એકના અમરસર ગામે ગઈ કાલે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત…

દિલ્હીથી મુલાકાતે આવેલ નેશનલ લેવલની હેલ્થ ટીમનું પરિણામ

વાંકાનેર: તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) સિંધાવદર , વાલાસણ અને લાકડધારનું દિલ્લીની નેશનલ લેવલની ટીમ દ્વારા National Quality Assurance Standards certificate માટે તા. 08/03/2025 ના રોજ સેન્ટરની મુલાકાત કરી ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ…

કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત

તબીબી બેદરકારીનો આરોપ આ બનાવ અંગે અખબારી અહેવાલો મુજબ ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી રાધીબેન અરજણભાઇ ખટાણા નામની ૩૫ વર્ષની પરણીતાને શ્વાસની બીમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે ગત તા 23 નાં રોજ કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા…

હાથની સારવાર દરમિયાન મોતઃ બેદરકારીનો આક્ષેપ

રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પિતા ખેત મજુરી કરે છે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોમાં આક્રોશ સાથે શોક રાજકોટ: ચોટીલાના દેવસર ગામે રહેતાં ધોરણ-૪માં ભણતાં ૧૦ વર્ષના બાળકનું વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં હાથની સારવાર માટે દાખલ કરાયા બાદ મોત નિપજતાં પરિવારજનોએ તબિબી…

જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર

પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલનું એલાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અંગે મંગળવાર (આજ) થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેમાં મોરબી જીલ્લાના પંચાયત વિભાગ હસ્તકના વર્ગ ૩ ના ૪૦૦ થી વધુ કર્મચારીઓ…

સિંધાવદર પેટા આરોગ્ય કેન્દ્રનું National Quality Assurance Standards ટીમ દ્વારા ચેકીંગ

વાંકાનેર: તા. 08/03/2024 ના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદરના તાબા હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદર (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્યની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકીંગ માટે ( National Quality Assurance Standards) ટીમ આવેલ…જિલ્લા QAMO શ્રી હાર્દિક…

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા રકતદાન કેમ્પ

આવતા શનિવારે ભાટીયા સોસાયટીમાં આયોજન વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાનજી દાદા મંદિરના ૨૫ માં વર્ષના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન રાખેલ છે. આ મહારકતદાન કેમ્પમાં આપ સૌ રકતદાતાઓને રકતદાન કરીને આ…

નાના ક્લિનિક/ લેબ/ મોટી હોસ્પિટલની નોંધણી ફરજીયાત

ભારે દંડની જોગવાઈ ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦ર૫’ સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ…

અભિનદન ! પ્રદ્યુમનભાઈએ 117 મી વાર રક્તદાન કર્યું

વાંકાનેર: અહીં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીંગ આયોજિત તેમજ સહ સહયોગી અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એક બ્લડ ડોનર દ્વારા વિક્રમી #117# મી વાર રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.  આ તકે આ રક્તદાન કરનાર…

મહિકાના ડોક્ટર પર અમદાવાદમાં છરીથી હુમલો

દર્દીને ઈજા હોવાથી પોલીસ કેસનો મામલો છે અને સર્જન નહીં હોવાનું કહી સારવારની ના પાડી હતી વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં રહેતા ખેડુતપુત્ર કે જે અમદાવાદમાં એક હોસ્પિટલમાં નોકરી કરે છે, તેની પર છરીથી હુમલો થયાનો બનાવ ગત રવિવારે બન્યાનું…

વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત કેમ્પ યોજાયો

વાંકાનેર: હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 41% લોકોને તમાકુ વ્યસનની આદત છે તેમાં પણ એક ટકાને કેન્સરના લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે એસટી નિગમમાં પણ કર્મચારીઓને વ્યસનની આદત હોય છે જેથી આવી બદી દૂર કરવાના હેતુસર વાંકાનેર ડેપો ખાતે સીટી…

દિગંબર જૈન મંદિરમાં રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર: શહેરના આંગણે અજરામર એક્ટિવ અસોર્ટ– વાંકાનેર આયોજિત  તા.09/02/2025 રવિવાર સમય 9.00 થી 1.00 દરમ્યાન દિગંબર જૈન મંદિર વાંકાનેર ખાતે યોજાનાર અગત્યના મહા રકતદાન કેમ્પમાં કીમતી રક્તનું દાન કરી સહભાગીદાર થવા આયોજકો તરફથી આહવાન કરવામાં આવેલ છે અને સમસ્ત પ્રજાજનો…

ગણતંત્ર દિવસે લુણસર ગામે રક્તદાન કેમ્પ યોજાયો

ખાનપર, દેરાળા વિગેરે ગામના લોકોએ પણ રક્તદાન કર્યું વાંકાનેર: તાલુકાના લુણસર મુકામે ૭૬ માં ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાનનું કેમ્પ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી સંલગ્ન ડૉ. હેડ ગેવાર સ્મારક સમિતિના યજમાન…

ગાયે બે માથાવાળા બચ્ચાને જન્મ આપ્યો

વાંકાનેર: ગઈ રાત્રીની ગાયને પ્રસૂતિ પીડા ઉપડેલ બાદમાં 1962 ની ટીમને સવારે કોલ કરેલ જે આવીને ચેક કર્યું તો ગાયને પેટમાં બે માથા વાળું બચ્ચું હોય તેને સીઝીરિયન કરીને કાઢ્યું અને ગાય નો જીવ બચાવ્યો હતો… વાંકાનેરના માટેલ ગામ નીચે…

એમ્બ્યુલન્સમાં મુસાફરો બેસાડતા હોવાનો વિડિયો

વાંકાનેર તાલુકા વિસ્તારની સરકારી એમ્બ્યુલન્સ હોવાની લોકોમાં ચર્ચા મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સનો એક વિડિયો વાયરલ થયો છે. જેમા લજાઇ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં મુસાફર ભરતા હોય તેવુ દેખાઇ રહ્યુ છે અને આ વિડીયો મોરબી જીલ્લામાં…

સિઝેરિયન ડિલિવરીમાં માતા/ બાળકને ખતરો

રિસર્ચમાં સી-સેક્શન પર ખુલાસા ભારતની પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર 2 મહિલાઓમાંથી 1 મહિલા સિઝેરિયન ડિલિવરી કરાવે છે અને દેશમાં દર 5 મહિલાઓમાંથી 1 મહિલા સિઝેરિયન કરીને બાળકને જન્મ આપે છે. એવામાં સવાલ એ છે કે, શું નોર્મલ ડિલિવરીની તુલનામાં સિઝેરિયન ડિલિવરીમાં…

હવે વધારાની ડીગ્રી લખનાર ડોક્ટરોએ એક્યુ સર્ટિ લેવું પડશે

નવી દિલ્હી: દેશના કેટલાક ડોક્ટરો કોઈ એક ખાસ રોગ બાબતની નિપૂણતા મેળવવા એ વિષયની વધારાની ડીગ્રી લેતા હોય છે. આ ડીગ્રી તેઓ પોતાના લેટરહેડ કે બોર્ડ પર પણ લખતા હોય છે. કેટલાક લેભાગુ ડોક્ટરો જાતભાતની ડીગ્રી લખતા હોય છે, પરંતુ…

આંગણવાડીમાંથી બાળકોને મફતમાં શું શું મળે છે?

100 ટકા લોકો આ ચીજોથી હશે અજાણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં…

નોર્મલ કરતાં સિઝેરિયન ડિલીવરીની કમાણીમાં ડૉક્ટરોને વધુ રસ

ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા ‘ગ્રાહક’ બની નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે ખ્યાતિ કાંડ બાદ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાલતા એક પછી એક કરતૂતનો ખુલાસો થઈ રહ્યો છે. ભગવાન સમાન ડૉકટરો હવે…

મોરબી જિલ્લામાં પણ ખ્યાતિકાંડ જેવી આશંકા

પત્રકારો સામેના ગેરવર્તનના ઘેરા પડઘા વાંકાનેર આરસીએચ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનો PMJAY માં સમાવેશ વાંકાનેર: PMJAY યોજના હેઠળ હાલ મોરબી જિલ્લામાં ૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે. આ હોસ્પિટલોમાં છેલ્લા 20 મહિનામાં 46 કરોડથી વધુની કિંમતના ક્લેમ થયા…

જિલ્લામાં તારીખ ૮ થી ૧૦ ડિસેમ્બર પોલિયો ઝુંબેશ

વાંકાનેર: મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના હાઈરિસ્ક વિસ્તાર જેવા કે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના ૦ થી ૦૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે…આ ઝુંબેશ દરમિયાન…

જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે ડો. શ્રીવાસ્તવ

યાર્ડમાં મગફળીની ઉતરાઈ બંધ મોરબી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વર્ગ 1ના 13 આધિકારીઓને મદદનીશ નિયામક તરીકે બઢતી આપી છે… જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો. પી.કે. શ્રીવાસ્તવને બઢતી સાથે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય…

એઇમ્સ દ્વારા વાંકાનેરમાં પ્રથમ મેડિકલ કેમ્પ

વાંકાનેર: અહીંની સરકારી હોસ્પિટલ ખાતે એઇમ્સ – રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો… આ પ્રસંગે રાજ્યસભાના…

લેબ ટેક્નિશિયનની બદલી રદ્દ કરવા રજૂઆત

મેસરિયા આરોગ્ય કેન્દ્ર ચર્ચાની એરણે વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ ફરજ બજાવતા ત્રણ લેબોરેટરી ટેક્નિશિયનની બદલી થતાં આરોગ્ય લેબ ટેક કર્મચારી મંડળ- મોરબી (સુચિત) દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે… આરોગ્ય લેબ ટેક કર્મચારી…

તા.10એ એઈમ્સના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ

સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં તબીબો મફત સેવા આપશે વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને ઓલ ઈન્ડિયા મેડીકલ સાયન્સીસ (AIIMS) રાજકોટના સહયોગથી મોરબીના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા તારીખ 10-11-2024ના રોજ સવારે 8 થી…

ફટાકડા ફોડતી વખતે દાઝવા પર શું કરવું?

ઘા પર ઠંડુ પાણી રેડવું જોઈએ નારિયેળનું તેલ, તુલસીના પાનનો અને કાચા બટાકાનો રસ રાહતરૂપ તમામ જાગૃતિ અભિયાનો છતાં ફટાકડાના કારણે થતા અકસ્માતોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ અજાણ્યા રાહદારીઓ…

અને વિસીપરાની મહિલાનો જીવ બચી ગયો…

ચંદ્રપુરનો શખ્સ કારમાં દારૂ સાથે પકડાયો: વઘાસીયાના શખ્સની તલાશ વાંકાનેર: ૧૦૮ મકનસર લોકેશનને કોલ મળ્યો હતો કે વાંકાનેર વિસીપરામાં ૫૦ વર્ષીય મહિલા મધુબેન જીતેન્દ્રભાઈની તબિયત ખરાબ છે જેથી ૧૦૮ મકનસર લોકેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી તેમના શરીરના vital કઈક…

વાંકાનેરના ત્રણ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મફત સુવિધાઓ

મહાદેવનગર, રામકૃષ્ણ શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે… યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ…

વાલાસણ: આયુર્વેદ/ હોમીઓપેથી નિદાન/સારવાર કેમ્પ

વાંકાનેર: તાલુકાના વાલાસણ મુકામે પરમ દિવસે એટલે કે ગુરુવારના વિશ્વ આયુર્વેદ દિવસ / સપ્તાહ અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વધુ વિગત નીચે મુજબ છે…. સ્થળ:- શ્રી વાલાસણ સેવા સહકારી મંડળી લી., તારીખ:- 24/10/2024…

માટેલ રોડ પર એમ્બ્યુલન્સમાં જ પ્રસૃતાને ડીલીવરી કરાવી

વાંકાનેર: મોરબીના મકનસર લોકેશન પર સવારે કોલ મળ્યો હતો કે માટેલ રોડ પર ડીલીવરી કેસ મળેલ છે જેથી માટેલ રોડ પર સમયસર ૧૦૮ ટીમ પહોંચી ગઈ હતી જ્યાં પ્રસૃતા રણજીતાબેન વિક્રમભાઈ નામની ૩૦ વર્ષની મહિલાને રસ્તામાં જ ડીલીવરીનો દુખાવો ઉપડ્યો…

ચિકિત્સા સંસ્થાઓ 31મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો

એક્ટના પ્રકરણ- 2ની કલમ- 6-મુજબ ફરજીયાત છે વાંકાનેર: સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – 2021, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- 2022 અને સુધારા નિયમો- 2024 અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ-…

પોષણ માસ પુર્ણાહુતીનો કુંભારપરા આંગણવાડીમાં કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ધટક-૧ નો ઘટક કક્ષાના આ કાર્યક્રમમાં ૪૯ સ્પર્ધકોએ ભાગ લીધો વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર ૨૦૨૪ અંતર્ગત વાંકાનેર ઘટક…

પાસલીયા હોસ્પિટલનું આજથી નવા બિલ્ડિંગમાં સ્થળાંતર

નવું સરનામું નોંધી લેશો ડૉ.સાજીદ પાસલીયાની ચંદ્રપુર, નેશનલ હાઈવે પર અધતન સુવિધા સભર હોસ્પિટલનો આજથી શુભારંભ વાંકાનેરના જાણીતી ડૉ. સાજીદ પાસલીયા જેવો કોરોના કાળ દરમિયાન પીર મશાયખ હોસ્પિટલમાં શ્રેષ્ટ કામગીરી કરીને લોકોમાં આગાવી છાપ ઉભી કરી હતી. કોરોના કાળ બાદ…

તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 18/09/24 ના શ્રી અમરસિંહજી કેમ્પસ ખાતે આવેલ ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ…

રાતડીયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો

ધટક-ર ના મેસરિયા સેજાનું આયોજન વાંકાનેર: તાલુકાના પીએચસીના ધટક-ર ના મેસરિયા સેજામાં પોષણ માસ નિમિતે પુરક આહારમાંથી બનતી વાનગી પ્રદર્શન નું આયોજન રાતડીયા સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર…

વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા દ્વારા આજ 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર દરમિયાન ’સ્વચ્છતા હી સેવા અભિયાન: 2024’ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ સ્વચ્છતા અભિયાન આજથી શરુ થયેલું 2જી ઓક્ટોબર સુધી ચાલશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં…

રૂપાવટીમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન પૂર્ણ

વાંકાનેર: આજ રોજ તારીખ ૧૭/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM & સબ સેન્ટર રૂપાવટી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી રૂપાવટી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું, શાળામાં કુલ…

રાતડિયામાં નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન/ સારવાર કેમ્પ

તારીખ: 17 સપ્ટેમ્બર મંગળવારના શાળામાં યોજાશે વાંકાનેર: સરકારશ્રીના ૧૦ માં સેવા સેતુ અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અને સૂચન અંતર્ગત નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં…

કણકોટ મુકામે વાનગી સ્પર્ધાનું આયોજન સંપન્ન

સ્પર્ધકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના સિંધાવદર સેજામાં આવેલ…

વાંકાનેરના વીશીપરામાં ગટર જામ: પાલિકાને અર્પણ

નજીકની આંગણવાડીના ભૂલકાંઓના સ્વાસ્થ્યનું શું ?! દૂષિત પાણીનો રસ્તા પર જમેલો થઇ જતાં રોગચાળાની દહેશત વાંકાનેરમાં જ્યારથી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી છે. ધણીધોરી વગરની પાલિકામાં કોઈ પણ પ્રજાહિતના કામો કરવામાં તંત્રને જાણે કોઈ…

67 % પરિવારોને કોરોનાની રસીની વિપરિત અસર: સર્વે

કોરોનાથી બચ્યા: રસીથી ન બચાયું નવી દિલ્હી: 2020માં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો શિકાર થયું હતું, લોકો બિમારીના ભરડામાં આવી ગયા હતા. ઘણા ઓછા લોકો કોરોનાથી બચી શક્યા હતા. સામાન્ય તાવ, ખાંસી જેવા લક્ષણ દેખાતા આ ચેપ કોરોનાનો નીકળતા કેટલાય…

પાણીજન્ય/ વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી શરુ

વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરની સુચનાથી વાંકાનેર તાલુકાના ૧૦૨ ગામોમાં ૧૩૪ ટીંમ બનાવી કલોરીનેશન, ડસ્ટીંગ અને એન્ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવેલ તેમજ…

દલડીમાં ડોક્ટર અને સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાઈ

વાંકાનેર: આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને મોરબી જિલ્લા સી. ડી.એચ.ઓ સાહેબના માર્ગદર્શન હેથળ દલડી પ્રા.આ. કેન્દ્રમાં ચાલુ વરસાદી સીઝનમાં કયાંય જઈ શકાય ન હોય અને હાલની વરસાદી કપરી પરિસ્થિતિમાં ગામ કાશીપરના લાભાર્થીની પ્રસૂતિ દલડી પીએચસીના ડો. સાહીના અન્સારી…

પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં આરોગ્ય સ્ટાફે પ્રસુતિ કરાવી

CHO અને FHW ની સરાહનીય કામગીરી વાંકાનેર: આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં રહી મજુરી કામ કરતા ફુલબાઈ સુગરીયા પચાયા (ઉમર વર્ષ-૨૪) ને ગઈ કાલે વહેલી સવારે પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના CHO અને FHW ની મદદથી આયુષ્માન…

યુરિયા ખેડૂતો માટે સમસ્યા બની ગયું છે

1995 થી ઉપજ સતત ઘટી રહી છે: ખેતરો ઉજ્જડ બની રહ્યા છે નાઈટ્રોજન ચક્રને ગંભીર અસર: બાળકો માટે જોખમી: ખેતરનો પાક ઝેર બની રહ્યું છે કૂવા અને બોરવેલના પાણી બગડશે: શેવાળ વધશે: માછલીઓને અસર થશે સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા…

પેરાસીટામૉલ સહિત 156 દવાઓ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગુરુવારે 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં એન્ટિબાયોટિક્સ, પીડા રાહત અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ…

વોટર વર્કસના ટાંકામાંથી મરેલા માછલા- કબૂતર મળ્યા !!

રોગચાળાની દહેશત વાંકાનેર: નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને પીવા માટેનું પાણી ગંદુ અને દુર્ગંધ સભરનું હોવાની ફરિયાદો ઉઠી હતી… અકિલામાં મહમદ રાઠોડ દ્વારા અપાયેલ સમાચાર મુજબ આ બાબતે તપાસ કરતા શહેરને પાણી પુરૂં પાડતા વોટર વર્કસના પાણીના ટાંકામાં જીવાંત, મરેલ અને…

ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે કાર્યક્રમો સંપન્ન

વાંકાનેર શહેર નજીક આવેલા મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા ખાનકાહ-એ-ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે ગઈ કાલે સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ બાદ દરગાહ કેમ્પસમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો……

શેખરડીમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આજ તારીખ 13 ઓગસ્ટ 2024 મંગળવારના દિવસે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેખરડી પ્રાથમિક…

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ ચલાવાઈ

દીઘલિયા અને શેખરડીની શાળામાં સમજ અપાઈ મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પ્રા. આ. કેંદ્ર –દલડીના મેડિકલ ઓફિસર ડૉ .સહિના મેડમ તેમજ ડો.આયુષ એમ. ઓ. ડૉ. બોચિયા સાહેબ તેમજ તાલુકા…

ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી ૧.૮૪ લાખ મળ્યા

વીણાબેન પંડયાનો હેલ્થ ઇન્સ્યુરન્સનો મેડીકલ વીમો હતો વાંકાનેરના વતની વિશ્વાસ પંડયાના ધર્મ પત્નીને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કું.લી.નો વીમો હતો. તેમને બીમારીની સર્જરી કરાવેલ, પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં…

હૃદયરોગના હુમલાથી પરિણીતાનું માવતરના ઘરે મોત

વાંકાનેર: રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વાંકાનેરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. હૃદયરોગના હુમલાનો ખતરો વધતાં લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે. વાંકાનેરમાં રહેતી સોફીયાબેન સિકંદરભાઈ…

જિલ્લા આરોગ્ય અધિકારીની સિંગલ ઓર્ડરથી બદલી

વડોદરા ધકેલાયા કોઈને પણ ન ગાંઠતા મહિલા અધિકારીને સરકારમાં પરત મોકલવા ઠરાવ કર્યા બાદ એક મહિનામાં બદલી મોરબી: મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી સામે અનેકાનેક ફરિયાદોની સાથે તેમના જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ થાક્યા હોવાની સાથે જિલ્લા પંચાયતના સત્તાધિશોએ…

કોટડાનાયાણી પ્રા. શાળામાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા

વાંકાનેર: આજ તા.30/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી કોટડા નાયાણી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની…

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ

રોગચાળા અંગે સાવચેતીના ભાગરૂપે મેલરીયા,ડેંગુ,ચિકનગુનિયા, ચાંદીપુરા જેવા રોગચાળા અટકાયતી પગલા વાંકાનેર: મોરબી જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે મેડમ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પા.આ.કેંદ્ર –દલડીના ડો. મહેશ ડાભી તેમજ તાલુકા હેલ્થ…

પ્રા. આરોગ્ય કેન્દ્ર સિંધાવદર દ્વારા રોગો અટકાયતી ઝુંબેશ

ચાંદીપુરા રોગના ફેલાવા બાબતે લેવાની કાળજીની સમજ અપાઈ વાંકાનેર: પ્રા.આ.કે. સિંધાવદરના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ…

તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા

પીપળીયારાજ ખાતે યોજાયેલ કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ વાંકાનેર: ગઈ કાલે તા.25/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી જી.પી.હાઇસ્કુલ પીપળીયારાજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં ધોરણ 9 થી…

પાજની વાડીએ ચાલીને પહોંચીને પ્રસુતાને ડિલિવરી કરાવી

વાંકાનેર તાલુકાનાં પાજ ગામના વાડી વિસ્તારમાં સગર્ભા મહિલાને અડધી રાતે પ્રસુતિની પીડા ઉપડી હતી, જેથી ૧૦૮ની ટીમને બોલાવવામાં આવી હતી. રસ્તો જોખમી અને કાદવ કીચડવાળો હોવાથી વાડીમાં એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હતી જેથી ૧૦૮ ના સ્ટાફે વાડીમાં જ મહિલાની…

ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય? બચવા શું કરવું?

મોરબી જિલ્લામાં બે શંકાસ્પદ કેસ: એક કેસ ટંકારા તાલુકામાં બાળકોને સાચવજો: મૃત્યુ દર 50 થી 70% ટકા સુધી છે ફ્લેબોટોમાઈન માખી (માટીની માખી) થી આ ગંભીર બીમારી ફેલાઈ રહી છે ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે. મગજમાં સોજો આવે…

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

આજે સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગજનોને સર્ટી કાઢી અપાશે

વાંકાનેર : આજે તારીખ ૧૬/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી તથા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવનાર છે જેમાં વાંકાનેર શહેર અને તાલુકામાં…

આંખના નંબર ઉતારવા માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ !!

સૌથી આધુનિક, ઝડપી અને સુરક્ષિત (Next Generation Vision Correction) Jhonson & Jhonson (USA) નું ELITA (SILK) હવે સ્યોર સાઈટ લેસર સેન્ટર રાજકોટમાં લાવવામાં આવેલ છે   જેમાં ડો. સુકેતુ ભપલ (સ્તુતિ આંખની હોસ્પિટલ) વાંકાનેર એક ડાયરેક્ટર છે આ મશીનથી આંખના…

મેસરિયા આરોગ્ય કેન્દ્રના 12 કર્મચારીઓનો પગાર કપાયો

જિલ્લા વિકાસ અધિકારીએ કરી કડક કાર્યવાહી વાંકાનેર : મોરબી જિલ્લામાં આરોગ્ય અધિકારીની નબળી કામગીરીની વાત જગજાહેર છે ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા આરોગ્યકેન્દ્રમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા ન હોવાની ફરિયાદ વચ્ચે આ ગંભીર બાબત જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા લેઈટ લતીફ…

ગેલેકસી હોસ્પિટલમાં આવતી કાલે ફ્રી સર્વ રોગ મેગા નિદાન કેમ્પ

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગોકુલ હોસ્પિટલ- રાજકોટના ડોકટરો પણ આવશે બંને હોસ્પિટલના 13 સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટિમ દ્વારા નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગેલેક્સી હોસ્પિટલ તથા રાજકોટની ગોકુલ હોસ્પિટલ દ્વારા સંયુક્ત…

પીપળીયા રાજ પીએચસીનું મકાન ક્યારે બનશે?

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કાર્યક્ષેત્ર (1) પીપળીયા રાજ (2) કોટડા નાયાણી (3) પ્રતાપગઢ (4) નવી કલાવડી (5) જૂની કલાવડી (6) પાંચદ્વારકા (7) અમરસર (8) અરણીટીંબા અને (9) કોઠારીયા ગામો છે, જે લગભગ 25 જેટલી વસ્તીને…

આવતીકાલે ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ વિભાગોમાં નિ:શુલ્ક ઓપીડી કેમ્પ

તમામ દર્દીઓ માટે આવતીકાલ રવિવારે જનરલ ફિઝીશીયન, ઓર્થોપેડીક, બાળરોગ, ગાયનેક, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગમાં ફ્રી ઓપીડી સેવા રહેશે…  

ભૂલથી દર્દીને ખોટું લોહી ચઢી જાય તો?

માનવ શરીરમાં લોહીનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. લોહી નીકળી જવાથી શરીરમાં કમજોરી આવી જાય છે. આવી સ્થિતિ ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં દર્દીનું મોત પણ નીપજી શકે છે. જો કોઈને બીજા બ્લડ ગ્રુપનું લોહી આપવામાં…

હેલ્થ ઓફીસ, PHCમાં તમાકુ નિષેઘ દીવસની ઉજવણી

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી ૩૧મી મે તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત પી.એચ.સી. તથા સબસેન્ટર ખાતે વિવિઘ જનજાગૃતીના કાર્યક્રમ રાખવામાં આવેલ. ૩૧મી મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને તાલુકામાં આવેલ…

વાલાસણમાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી જે.એસ.પ્રજાપતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.જે. દવે મેડમની સુચના અન્વયે આજ રોજ તા.31/05/2024 તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ટી.એચ.ઓ.ડો. આરીફ એ. શેરસીયા સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચોહાણના‌…

દુનિયામાં કોરોનાથી પણ ખતરનાક રોગ આવશે

નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા આ રોગ કોઈ ચિહ્નો પણ આપશે નહીં સમગ્ર દુનિયામાં ફરી કોરોના જેવો રોગનો ખતરો ઉભો થયો છે, આ વખતે સ્થિતિ 2020 કરતા પણ વધુ ખરાબ થવાની છે. બ્રિટિશ નિષ્ણાતોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. બ્રિટનના…

હાર્ટ એટેકનો ડર હોય તો ખિસ્સામાં રાખો

આ ગોળી: મોટા ભાગનો ખતરો ટળશે જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. આ પછી પણ તમારે પ્રાથમિક સારવાર અંગે જાણકારી હોવી જરૂરી છે. હાર્વર્ડ સ્ટડીમાં જણાવ્યુ છે કે કઈ દવા ફાયદાકારક હોઈ શકે છે. હૃદયરોગના ડૉક્ટરો…

અરણીટીંબામાં ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કાર્યક્રમ

વાંકાનેર: મોરબી જીલ્લા પંચાયત સંચાલિત વાંકાનેર તાલુકાના અરણીટીંબા આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જન જાગૃતિ કરવાના ઉદેશથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસીયા તેમજ મેડીકલ ઓફીસર ડો. ઉમંગ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ…

PHC દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી

PHC દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી વાંકાનેર: ૨૫મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના નવ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને પંચાવન સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવેલ. મેલેરીયા રોગ પ્રત્યે લોકોમાં જન…

હરસ, મસા, ભગંદરની સારવાર વાંકાનેરમાં ઉપલબ્ધ

વાંકાનેરમાં મળમાર્ગના રોગો જેવા કે હરસ, મસા, ભગંદર, જેવા મળમાર્ગનાં રોગોનું સચોટ નિદાન તથા ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર તથા આધુનિક પધ્ધતિથી ઓપરેશનની સુવિધા મળી રહી છે લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે ઉપરાંત ચામડીના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવુ, ખીલ, એલર્જી,…

26 હજાર આરોગ્ય કર્મચારીઓનો પગાર વધ્યો

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ

જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

કયા વિટામિનની ઊણપથી કઈ બીમારી થાય છે?

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા એવા પણ રોગ છે કે જે શરીરમાં વિટામિનની ખામીના કારણે થતા હોય છે. માનવ શરીરની ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાથી માંડીને હાડકાં, દાંત, સ્નાયુઓ, ચામડી વગેરે યોગ્ય…

જુના ડબ્બામાં તેલ ભરનારની માહિતી આપનારને ઇનામ

ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશનની રૂપિયા ૧,૦૧,૦૦૦ નું ઈનામ આપવાની જાહેરાત અમદાવાદ: સેક્રેટરી, ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશને જુના ડબ્બામાં પામોલિન તેલ ભરીને કપાસિયા તેલના લેબલ લગાવી વેચાણ કરનારની માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી છે. જાહેરાત નીચે મુજબ છે…. આથી આપ જાહેર…

તીથવા એસ.બી.આઇ દ્વારા મેડીકલ સામગ્રીની ફાળવણી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવાની સુવિધામાં વધારો વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી, તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા…

પલાંસ અને જોધપર પંચાયતને મળ્યા ટ્રેકટર ટ્રોલી

મોરબી: જિલ્લાના ૧૬ ગામડાઓમાં સ્વચ્છતા માટે મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી આપવામાં આવેલ છે તેમજ ૩ ગ્રામ પંચાયતને ભૂગર્ભના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જેટિંગ મશીન આપવામાં આવેલ છે. ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૭૫ લાખના…

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આજથી ગેલેક્સી હોસ્પિટલ ખાતે જનરલ ફિઝીશીયન ડો. વિનીત રાજપૂતની ફુલ ટાઈમ સેવાનો શુભારંભ…. અમદાવાદની એપોલો અને બરોડાની ઝાયડસ હોસ્પિટલમાં સેવા બજાવી ચૂકેલા ઇમરજન્સી ક્રિટિકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. વિનીત રાજપૂત હવે ફૂલ ટાઈમ વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત…

હાજીઓને મેડિકલ રિપોર્ટ મેળવવા અંગેની અપીલ

પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે વાંકાનેર: ફક્ત મોરબી જિલ્લાના હાજીઓ માટે હજ 2024 મા વેઇટીંગ લીસ્ટમાં જે હાજીઓનો વેઇટીંગ નંબર 1 થી 2000 સુધીના હોય તે હાજીઓને જણાવવાનું કે મેડિકલ રિપોર્ટ કરાવવા માટે પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે.…

ઓનલાઇન ફાર્મસી સામે કેમિસ્ટ & ડ્રગિસ્ટ એસો. ખફા

વેપારીને કેટલીક દવાઓ મામલે હેરાન ગતિ વધુ કરે છે અમદાવાદ: ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ વ્યકિત દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ મારી શકશે નહીં. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી થશે. જ્યારે ખોટી દવાઓમાં ડિસ્કાઉન્ટ આપશે…

આંખના રોગોનો વિનામૂલ્યે મેગા કેમ્પ

દારૂ અને ટ્રાફિક ભંગના ગુન્હા વાંકાનેર: યોજાનાર આ કેમ્પમાં બાળકોની આંખના રોગો માટે જેવા કે ૧૬ વર્ષ સુધીની ઉમરના બાળકો માટે ત્રાંસી આંખ, બાળ મોતિયો અને આંખના અન્ય રોગોનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે તેમજ સારવાર અને ઉપલબ્ધ સુવિધા અનુસાર…

દોઢ વર્ષ બાદ કોરોનાની રાજ્યમાં દસ્તક

નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટથી અલગ છે ગુજરાતમાં કોરોનાં વાયરસે ફરી દેખાદીધી છે. ત્યારે કેરળ બાદ હવે ગુજરાતમાં નવા વેરિઅન્ટને કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા બંને કોરોનાં સંક્રમિતને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર હાથ ધરી છે. 2020થી લઈને 2022 સુધીનો સમયગાળો…

ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા છે. જેમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરતા રોજના 172ને બદલે 218 કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે.…

ભેરડા ગામે એક હડકાયા કૂતરાનો આતંક

46 જેટલા માલઢોર તથા 9 જેટલા માણસને બચકાં ભર્યા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો, જેમાં ગતરાત્રીના હડકાયા બનેલા એક કુતરાંએ ગામના અલગ અલગ માલધારીઓના ગાય, ભેંસ, બકરા સહિતના 46 જેટલા માલઢોર તથા નવ જેટલા માણસને બચકાં…

વાંકાનેરની ખોરજીયા લેબોરેટરીનું નવું સરનામું

વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત ખોરજીયા લેબોરેટરી પર આવનાર દરેક દર્દીને રિપોર્ટ પર 20 % ડીકાઉન્ટ વાંકાનેર શહેર ખાતે વર્ષ 2010 દર્દીઓની સેવામાં કાર્યરત એવી નામાંકિત ખોરજીયા લેબોરેટરી દ્વારા પોતાના સ્થળમાં ફેરફાર કરી નવા સરનામે અદ્યતન સુવિધાઓ સાથે નવી લેબોરેટરીનો…

વીજ કરંટ લાગે તો શું કરવું? શું ન કરવું?

ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન ન કરો: પાણી ન પીઓ વીજ કરંટ લાગે તો લોકો ડરી જાય છે. માણસને બચાવી શકાય તે માટે વિવિધ ઘરેલું ઉપચાર શરૂ કરવામાં આવે છે. ગામડાઓમાં, જ્યારે લોકો પોતાને ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન કરે…

કોરોના બાદ ગુજરાત સહિત 6 રાજ્યો એલર્ટ પર

ચીનમાંથી આવી શકે છે આ મોટી બીમારી! નવી દિલ્હીઃ ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વાસ સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થયો છે. ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના…

ચીનમાં ફેલાયેલી નવી બીમારીથી દેશમાં એલર્ટ

રહસ્યમય ન્યુમોનિયા દુનિયા માટે ખતરો ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતમાં બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. આ રોગ દરમિયાન બાળકોમાં ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ચાઇનીઝ અધિકારીઓ અને અન્ય ઘણા આરોગ્ય નિષ્ણાતોએ…

અમરસર ગામે જાહેર માર્ગોની સફાઈ કરાઇ

‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ હેઠળ આયોજન સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાનમાં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકાના અમરસર ગામે…

મીઠાઈ-ફરસાણના દિવાળી નિમિતે સેમ્પલ લીધા

દારૂ અંગેના ગુન્હામાં પોલીસ કાર્યવાહી વાંકાનેર: દિવાળીના પર્વને ધ્યાને લઈને કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર સુચના અન્વયે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેને પગલે મોરબી જીલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારને પગલે મોરબી જીલ્લામાં ચેકિંગ…

શ્રધ્ધા હોસ્પિટલ સામેનો રોષ યથાવત

પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠલવાઇ રહ્યો છે મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી ટંકારાના ટોળ ગામની પરિણીતા કનુબેન મહેશભાઈ બાબરીયા (ઉ.વ.35)નું મોત થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે.…

હોસ્પિટલમાં માત્ર 2 કલાક દાખલને મળશે ઇન્શ્યોરન્સ

દર્દીએ બસ ધ્યાનમાં રાખવી આ ખાસ વાત હેલ્થ ઈન્શ્યોરન્સ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા પછી ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે…

ટંકારામાં મોમીન સમાજ દ્વારા કેમ્પ યોજાયા

નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં 320 દર્દીઓ લાભ લીધેલ મોમીન સમાજ ટંકારા એકતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 320 દર્દીઓ લાભ લીધેલ…

ટોળની મહિલાનું ઓપરેશન પછી મોત

પોલીસ ડોક્ટર વિરુદ્ધ FIR લેતા નથી: લોક ચર્ચા વાંકાનેર: મીડિયા અહેવાલો અને મળેલ જાણકારી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામના કનુબેન મહેશભાઈ બાબરીયા વાંકાનેરની એક હોસ્પિટલમાં કોઈ કારણોસર દાખલ થયા અને ઓપરેશનની ના પાડવા છતાંય ઓપરેશન કરી નાખ્યું અને તે બેનનું…

ITIમાં વ્યસનની જાગૃતિ અર્થે સ્પર્ધા યોજાઈ

વક્તૃત્વ હરીફાઈમાં વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર આયોજિત કાર્યક્રમમાં ૧૨ વિદ્યાર્થીઓએ આપ્યું તમાકુના નુકશાન અંગે વક્તવ્ય વાંકાનેર : અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા આઈ.ટી.આઈ. કોલેજ વાંકાનેર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે વક્રુત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં…

લુણસરના તળાવમા અસંખ્ય માછલીઓના મોત

ઓછા વરસાદને કારણે પાણીની ઘટ અને તળાવમાં કપડા ધોવાતા હોય મૃત્યુ થયા હોવાનું તારણ વાંકાનેર: તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થતા હોય જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવાની સાથે ચિંતા પ્રસરી છે. વાંકાનેરથી છેલ્લા…

પૂર્વધારાસભ્યના સ્વાસ્થ્ય માટે ધાર્મિક કાર્યક્રમ

જયોત્સનાબેનની નાદુરસ્ત તબીયત હોઈ રામધામના ટ્રસ્ટીઓ, પાલિકાના પૂર્વ પ્રમુખો, વેપારીઓ અને લોહાણા મહાજનના હોદ્દેદારોની ઉપસ્થિતિ જીનપરા ચોક ગરબી મંડળ તથા આયોજકો તથા ગરબી મંડળના યુવા ખેલૈયા દ્વારા પણ જીનપરા ખાતેની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન વાંકાનેરના ધારાસભ્ય અને રામધામના સ્વપ્નદ્દષ્ટા…

રેલવે અને બસ સ્ટેન્ડ ખાતે સફાઈ કરાઈ

વાંકાનેર: ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલવે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માટેના આ મહા…

5 દિવસથી આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ

ફળેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો કાર્ડ કાઢવા અને રીન્યુ કરવાની કામગીરી થતા લોકોને હેરાનગતિ વાંકાનેર સહિત આખા રાજ્યમાં છેલ્લાં લગભગ પાંચ દિવસથી દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવા…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

રોગચાળો ફેલાય તેવી નાગરિકોને દહેશત

ચીફ ઓફિસર પ્રજાજનોને ઉઠા ભણાવતા હોય તેવું લાગે છે નવા ફિલ્ટર પ્લાન્ટને તાકિદે શરૂ કરવા પ્રજાજનોમાં ઉઠતી માંગ વાંકાનેર શહેરની એક લાખની જનતાના લમણે ઝીંકાય છે ગંધાતું ગંદું પાણી કેનાલની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી નગરજનોને ડહોળુ પાણી આવે…

આયુર્વેદની ખુબ નજીક હતા ગાંધીજી

આ રીતે કરતા હતા બીમારીની સારવાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. 2 ઓક્ટોબર 2023ના…

મોરબી સીરામીક હબ કે સીલીકોસીસ હબ ?

કણકોટના ઉસ્માનગનીનું સંબોધન મોરબીમા પીપલ્સ ટેર્નીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) દ્વારા તારીખ – ૨૯/૦૯/૨૦૨૩ “ સીલીકોસીસ પીડીત આપવીતી ” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૨૮ સીલીકોસીસ દર્દી અને ૧૩ વિધવા બહેનો જેમના પતિઓ સીલીકોસીસના કારણે અવસાન પામ્યા…

જિલ્લામાં વાંકાનેર તાલુકો વ્યસનમાં અગ્રેસર !

વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો વાંકાનેર દોશી કોલેજના પ્રિન્સીપાલ વાય. એ. ચુડાસમા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ વાંકાનેરમાં વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.…

ઓપરેશન માટે દવાખાનામાં મદદની અપીલ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના દેકાવાડિયા ગુલામમુસ્તુફા ફતેભાઈ (ઉ. વ. 42) ને વાલના ઓપરશન, યુરિનની કોથળી તેમજ કિડનીની બિમારી છે. આ બિમારીના ઓપરેશન માટે કુલ ત્રણ ઓપરેશન આવે તેમ છે. જેમાં અંદાજે ૧૦ લાખ રૂપિયાની જરુરિયાત હોવાથી મદદ માટેની અપીલ…

શેગ્રીગેશન શેડ-કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

વાંકાનેર તાલુકાના પંચાસર અને જેપુરનો સમાવેશ રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ…

કોવિડ કરતા વધુ ખતરનાક રોગની દસ્તક

આ રોગ કોવિડ કરતા 20 ગણો વધુ ખતરનાક: WHOએ જાહેર કર્યું એલર્ટ ફરી એકવાર ખૂબ જ ખતરનાક રોગનો ખતરો સમગ્ર વિશ્વમાં મંડરાઈ રહ્યો છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જાહેર કર્યું છે. આ નવી બીમારીઓને X નામથી…

પીએમના જન્મદિવસ સેવા સપ્તાહ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર: ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત આયોજિત વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જીલ્લા મંત્રી ભગીરથસિંહ…

પ્રસૂતાઓને જમાડીને જમવાની મહિલાની પ્રતિજ્ઞા

માલધારી ગંગાબહેનની નાત – જાતના ભેદભાવ વગરની સેવાને સલામ ! 9 વર્ષથી શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર શીરો પ્રસૂતાને ખવડાવીને જ ચા નાસ્તો કરે છે વાંકાનેર: પંથકમાં શહેર સહિત આશરે 100 થી વધુ ગામડાઓની કોઈ પણ સમાજની મહિલા પ્રસુતિ માટે…

ચિત્રોથી વ્યસનના નુકસાનની સમજણ આપી

અરણીટીંબા શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન વાંકાનેર: મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ટોબેકો કન્ટ્રોલ વિભાગ તેમજ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી વાંકાનેરની અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક…

ગેલેક્સી હોસ્પિટલમાં કેશરીદેવસિંહનું સન્માન

સાંસદે હોસ્પિટલની સુવિધાઓને ખુબ જ વખાણી મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે: સાંસદ વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તેમજ ચંદ્રપુર અને ગેલેક્સી…

સિંધાવદર પાસે નદીમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું

પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાણીનો નમૂનો લઇ ગયા આ પાણીનો ઉપયોગ ન કરવા અપીલ ટેન્કરના નંબર પણ ગ્રામજનો પાસે છે વાંકાનેર: તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઇ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કરને સાતપુલ નજીક નદીમાં ઠાલવી જતાં…

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

વાંકાનેરની સત્યમ હોસ્પિટલમાં દર મંગળવારે ફૂલ બોડી ચૅકઅપ યોજાય છે રૂપિયા 900 ને બદલે માત્ર 300 રૂપિયામાં: 600 રૂપિયાનો સીધો ફાયદો વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફૂલ બોડી ચેકઅપ નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં…

કાળા ફોતરા વાળી ડુંગળી ખાવાથી થતું નુકશાન

ભૂલથી પણ અડતા નહીં: ઝેર જેવું કરે છે કામ ડુંગળી રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલાં ગુણો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બિરયાનીથી લઇને બીજી અનેક વસ્તુઓમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીનું શાક ખાવાની પણ મજા…

શું ગરોળી માણસને કરડે તો ઝેર ચઢે?

જાણી લો કામની છે માહિતી ગરોળી 10 થી 20 વર્ષ સુધી જીવી શકે છે શું તમે જાણો છો જ્યારે ગરોળી કરડે છે ત્યારે શું થાય છે? જો તમે નથી જાણતા કે તેના કરડવાથી શરીર પર કેટલો ખતરો હોઈ શકે છે,…

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ…

સદગુરુ આનંદ આશ્રમ દ્વારા મેડીકલ સાધનો અપાશે

જરૂરીયાતમંદોએ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદગુરુ હરીચરણદાસજી મહારાજ પ્રેરિત પૂજય સદગુરુ રણછોડદાસજી મહારાજના સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ ખાતે જરૂરીયાતમંદોને મેડીકલ સાધનો વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરાયો છે. જેમા જરૂરીયાતમંદોને વ્હીલચેર, વોકર, બેડ, સ્ટીક, એરગાદલુ તથા ટોયલેટ ચેર…

કોરોનામાં માતા-પિતા ગુમાવનારને લગ્નમાં રૂ.2 લાખ

આ સહાય દીકરીને જ આપવા માટે જોગવાઈ અનાથ બનેલને રૂ.4000 અને કોઈ એક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000 આપવામાં આવે છે વૈશ્વિક મહામારી કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના…

વાંકાનેરમાં પીણાં-પાણી વિતરકો દંડાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા વાંકાનેર: મોરબી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા છ મહિનામાં વિવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ પાસેથી તેમની પ્રોડક્ટના નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ જેટલા…

બનાવટી દવાને QR કોડ સ્કેન કરીને જાણો

પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે નવી દિલ્હી: બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર આજથી કયુઆર…

આરોગ્ય કર્મચારીઓ દ્વારા બહિષ્કારની ચીમકી

પરીક્ષા અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ લખ્યો પત્ર મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી ગાંધીનગર: સંલગ્ન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી…

પાણીજન્ય રોગચાળો વકરતા દવાખાનામાં દર્દી ઊભરાયા

ઝાડા-ઊલટીના કેસ વધવાની સાથે આંખો આવવાના રોગે પણ દેખા દીધી વાંકાનેર શહેર તથા તાલુકામા પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે, જેમાં ઝાડા ઉલ્ટીના દર્દીઓથી દવાખાના ઉભરાઈ ગયા ;છે તો સાથે જ આંખો આવવાની બીમારીએ પણ લોકોને મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.…

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

આજથી ફુલ ટાઇમ નિયમિત કાન, નાક, ગળાના ડો. રચના ખોખાણીની સેવા શરૂ કરાશે…   વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેકસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજથી કાન, નાક તથા ગળાના સર્જન ડોકટ૨ ૨ચના ખોખાણી M.S. (ENT) નિયમિત સારવાર માટે ઉપલબ્ધ રહેશે, જેનો લાભ…

વાલાસણથી મિતાણા રોડ પહોળો કરવા રજૂઆત

પંચાસિયામાં પીએચસી બનાવો: ઝહીરઅબ્બાસ જિલ્લા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતાની માંગ ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ તીથવા પીએચસી આ વિસ્તારના ગામોથી ખૂબ દૂર આવેલ છે વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા થતી કામગીરી

વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી વાંકાનેર: આજરોજ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કે. પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન…

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા રોગચાળાને અટકાવા કામગીરી

ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગસ્થળનો નિકાલ કરવા લોકોને અપીલ વાંકાનેર: ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે, ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તાલુકા…

આયુષ્યમાન કાર્ડધારકોને દસ લાખની સહાય

11 જુલાઈથી અમલ: 5 થી વધારીને 10 લાખ કરાયા 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

દલડીમાં ઝાડા- ઉલ્ટીના 50 જેટલા કેસ

વાંકાનેર તાલુકાના દલડી ગામમાં ઝાડા ઉલ્ટીના 50 જેટલા કેસ થયાનું જાણવા મળે છે. આજે દલડી ગામમાં બે અલગ અલગ પ્રસંગો ઝિયારત અને લોબાનના ધાર્મિક પ્રસંગ બાદ ભોજન કાર્ય બાદ ફૂડ પોઈઝીનિંગની અસર થઇ હતી, જેમાં ગામ અને બહારગામના ઘણા લોકોએ…

૭૫% તબીબ દુર્વ્‍યવહારનો ભોગ: તારણ

ગુજરાતમાં ૫૫ ટકા ડોક્‍ટર શાબ્‍દિક હિંસાચારનો શિકાર કોરોનામાં ડોક્‍ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી મુંબઇ: ડોક્‍ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્‍ટર દર્દીને રોગમુક્‍ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્‍નશીલ હોય છે. સમાજમાં ડોક્‍ટરોની ભુમિકાની…

ગેલકસી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

બ્લડ ડોનેશન કેમ્પ તા.૨/૭/૨૦૨૩, સમય: સવારે ૧૧ વાગ્યે રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક અથવા ફોટોમાં આપેલ QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકશે.

ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન

ગેલેકસી ગ્રુપની વધુ એક કલગી વાંકાનેર: આરોગ્ય ક્ષેત્રે વાંકાનેરમાં નવી એક સુવિધાનું સેન્ટર આજુબાજુના વિસ્તારને મળવા જઈ રહ્યું છે. નેશનલ હાઇવે ગુલશન પાર્કના મેઈન રોડ પર ગેલેકસી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નામથી આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. ભારતમાં 1 જુલાઇ ને…

ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ

૨૩ મીએ મહારક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૨૩-૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૨ સુધી ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા…

મેસરિયા આરોગ્ય કેન્દ્રમાં સગર્ભાની સફળ પ્રસુતિ

ભલગામના રહેવાસી સગર્ભાનું બાળક હાલ તંદુરસ્ત છે વાંકાનેર : બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે વાંકાનેર તાલુકાના મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સગર્ભાની સફળ પ્રસુતિ કરવામાં આવી હતી. ભલગામ ગામના કિંજલબેન સીતાપરા નામના સગર્ભાને પ્રસુતિની પીડા થતાં તેઓને મેસરીયા આરોગ્ય કેન્દ્ર…

લીંબાળામાં લોકોને આશ્રય સ્થળે ખસેડાયા

કોઠી પી.એચ.સી.દ્વારા લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાળાધાર, ગારીયા તથા ખંબાળા આસપાસના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તારના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય શકે છે, તેવા ૭૫ જેટલા લોકોને…

વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા

વાંકાનેરમાં ૩ એમ્બ્યુલન્સ વાવાઝોડા માટે તૈયાર કરવામાં આવી છે વાંકાનેર તાલુકામાં સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી ૪૦ બહેનો છે મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન…

કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી/કર્મચારી સન્માન સમારોહ

તારીખ: 21સુધીમાં અરજદારોએ પોતાની ધોરણની માર્કશીટની ઝેરોક્ષ નકલ પાછળ પોતાનું નામ-સરનામું મોબાઇલ નંબર જોડી જમાકરાવવા અનુરોધ વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વાંકાનેર વિસ્તારમાં તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનુ આયોજન કરેલ હોય…

તમાકુ નિષેઘ દીવસે ગુરુશીબીર યોજાઇ

કુટુંબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી આઇ.ટી.આઇ. ખાતે વાંકાનેર ખાતે ગુરુશીબીરનું આયોજન તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ગુરુ શીબીર રાખવામાં આવેલ. જેમાં બાળકોને તમાકુના વ્યસનથી થતી શારીરિક/માનસિક/આર્થિક અસરો…

ઓછામાં ઓછા બે કરોડ લોકોના મોત થશે

WHOના ચીફે આપી ભયાનક ચેતવણી, કોરોના કરતાં પણ ખતરનાક બીમારીના ભણકારા કોવિડ-19 થી છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આંકડો આનાથી વધુ હોઈ શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ડો. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે એક મોટી…

આખો દિવસ AC ની હવા ખાનારાઓ સાવધાન!

નહીં તો આ 5 રોગો શરીરને બગાડે છે હવે મોટાભાગના લોકોના ઘરોમાં એર કંડિશનર એટલે કે એસી લગાવવામાં આવ્યા છે. એમાં કોઈ શંકા નથી કે એસી આપણને સખત ગરમીથી બચાવવામાં ઘણી મદદ કરે છે અને મે-જૂનની ગરમીમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો…

હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ સંપન્ન

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા ખાતે ગઇકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલ તથા પીર મશાયખ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હજયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…. ખાનગી ટુર તથા…

વાંકાનેર સિવિલમાં ધનુરના ઈંજેકશનનો સ્ટોક ખલાસ !

તાત્કાલિક ધોરણે ખૂટતી દવા, ઇન્જેક્શન તેમજ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી હેરાન થતા દર્દીઓની લાગણી વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં વાંકાનેર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સારવાર લેવા માટે આવતા હોય છે. ઘણી વખત ત્યાં પૂરતા પ્રમાણમાં સારવાર માટે દવા…

મેરૂમીયા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100 માં ઉર્ષની ઉજવણી અંતર્ગત દરગાહ કમ્પાઉન્ડમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ…

સદગુરૂ આનંદ આશ્રમ કેમ્‍પમાં ૧૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ (રાજકોટ) તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્‍ટ (વાંકાનેર) ના સંયુકત ઉપક્રમે ફ્રી નિદાન તથા દવા વિતરણ માટેનો મેગા કેમ્‍પનું…

વાંકાનેરમાં રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

શ્રી સદગુરુ આનંદ આશ્રમ તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે આયોજન આર્યુવેદિક-હોમીયોપેથીક-એકયુપ્રેસર કેમ્પમાં વિનામૂલ્યે નિદાન તથા દવા અપાશે, નામાંકિત ડોકટરોની ટીમ સેવા આપશે વાંકાનેર-રાજકોટ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે સદગુરુ પ.પૂ.રણછોડદાસજી મહારાજ તથા મહામંડલેશ્વર ૧૦૦૮…

ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ

દત્તક લેવાયેલ દર્દીઓને છ માસ સુધી કિટનું વિતરણ કરવામાં આવશે: રાજેન્દ્રસિંહ જાડેજા (ઓમ લેબોરેટરી) વાંકાનેર વાંકાનેર: તાજેતરમાં મોરબી ખાતે મેડીકલ લેબોરેટરી તથા ટેકનોલોજીસ્ટ એસો ગુજરાતના સયુકત ઉપક્રમે ટી.બી.ના જરૂરતમંદ દર્દીઓને બ્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું. એસોશીયેશન સભ્યો દ્વારા બેઝિક, કમ્પાંઝીટ…

સિવિલ હોસ્પિટલના દારૂની મહેફિલ કાંડમાં વિભાગીય નિયામકે સરકારમાં જોરદાર રિપોર્ટ કર્યો

સરકારી હોસ્પિટલ વાળાની સામે વાંકાનેરના પત્રકાર શાહરૂખ અહેમદભાઈ ચૌહાણએ ફરિયાદ નોંધાવી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દારૂની મેહફીલ ચાલુ હોવાની માહિતી હતી, જેના આધારે સ્થાનિક પત્રકારોની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી; ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળો નશાની…

ખબર કેમ પડે કેરી કેમિકલથી પકાવી છે કે કુદરતી પાકેલી છે?

કેમિકલથી પકવેલી કેરી માણસની નર્વસ સિસ્ટમને ખરાબ કરે છે, કેન્સર થવાનું જોખમ ઉભું થાય છે વાંકાનેરમાં આરોગ્ય ખાતાના દરોડા પડયા હોય તેવું યાદ આવતું નથી. ખાણી  પીણીની આઈટમ હોય કે ફળ હોય, વાંકાનેરવાસીઓ ભરોસો રાખી ખરીદે છે, અને છેતરાય પણ…

વાંકાનેર વિસ્તારમાં ગઈ કાલે મહત્તમ ચાર કેસ કોરોનાના નોંધાયા

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા…

વાંકાનેરવાસીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ

કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મના ભેદભાવ વગર વાંકાનેર શહેર -ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે 24 કલાક નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ આપવામાં આવશે- મોઈન પીરઝાદા વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એવા એસ. એમ. પી. ગ્રુપ દ્વારા તાજેતરમાં જ પોતાની લોક સેવામાં…

ગઈ કાલે વાંકાનેર શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા જીલ્લાનો કુલ આંક 78 નો  થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ગઈ કાલે નવા ૧૮ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે તો આજે એક દર્દી સ્વસ્થ થયા છે. …

મોરબી જિલ્લાના ૨૬ ગામોને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે ૬૦ લાખના ખર્ચે ઈ-વ્હીકલ અર્પણ

વાંકાનેર તાલુકાના 10 ગામનો પણ સમાવેશ: ગામના સરપંચ અને તલાટી-મંત્રીઓને અર્પણ કરવામાં આવ્યા મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૬૦ લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના…

મેસરીયા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ગપ્પી માછલી મુકવામાં આવી

આ માછલીઓ દિવસ દરમિયાન 150 જેટલા મચ્છરનાં બચ્ચાને ખાઈ જાય છે અને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવે છે ડો.જાવેદ મશાકપુત્રા અને સુપરવાઈઝર મકવાણાના સુપરવિઝન હેઠળ એમપીએચડબલ્યુની ટીમે ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયોમાં માછલીઓ મૂકવાની ઝુંબેશ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા વિસ્તારમાં આવનાર ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો…

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં કોરોનાના કાલના નવા 23 કેસ, એક્ટિવ કેસ 61 થયા મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના બ્લાસ્ટ થયો છે. પરમ દિવસે 18 કેસ નોંધાયા બાદ ગઈ કાલે ફરી નવા 23 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.  મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ…

મોરબી જિલ્લામાં કોરોનાની દસ્તક : ચેતજો માસ્ક પહેરજો 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવધાન-સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.  કોરોના મહામારીની વિદાય બાદ સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં…

પાંચદ્રારકા ગામે આજે સ્ત્રીરોગ (ગાયનેક)નો ફ્રી નિદાન કેમ્પ

નિદાન તથા દવા ફ્રીમાં અને જો જરૂરી હોય તો સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી આપવામાં આવશે કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ- રાજકોટ અને જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત- પાંચદ્વારકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  વાંકાનેર: રાજકોટમાં આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રૂકમુદીન કડીવાર પોતાના માદરે વતન…

રાજ્યમાં નવા H3N2 વાયરસની એન્ટ્રી, 3 કેસો આવ્યાં હોવાનું સ્વીકારતી સરકાર

રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી: જિલ્લા કક્ષાએ તમામ જથ્થો ઉપલબ્ધ ગુજરાત સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે રાજ્યમાં 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. આરોગ્યપ્રધાન ઋશિકેશ…

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

દલડી: પી એચ સી ખાતે ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરાયું

વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે પ્રધાનમંત્રીના માનવતા માટેના આહવાન જન ભાગીદારી થકી ટી.બી. નિર્મૂલન માટેના અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે ટી.બી. ના 10 જેટલા દર્દીઓને વિવિધ દાતાઓના સહયોગથી ન્યુટ્રીશિયન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યમાં દાતાઓ…

પલાંસ ગામમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પૂર્ણ

વાંકાનેર તાલુકાના પલાંસ ગામમાં રવિવારના દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હતું. હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી પલાંસ પ્રાથમિક શાળામાં નિદાન કેમ્પ યોજાયો.જેમાં 76 દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતીઅને જરૂરિયાત વાળા વૃદ્ધો ને વોકિંગ સ્ટીક આપવામા આવી હતી. આ…

રાણેકપર ગામે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો 

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ગઇકાલે રવિવારના રોજ હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી રાણેકપર પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 223 જેટલા દર્દીઓના આરોગ્યની તપાસ, વિનામૂલ્યે દવાઓ તથા જરૂરિયાતમંદ અશક્ય વૃદ્ધોને વોકિંગ સ્ટીક આપવામા…

રાણેકપર: સરકારી શાળામાં આજે સર્વરોગ નિદાન કેમ્પ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇફકો એમસીના સહયોગથી આજ રોજ ગામની સરકારી શાળા ખાતે વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…   આ નિદાન કેમ્પમાં દર્દીઓના આરોગ્યની તપાસ…

મહીકા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મહિકા અને આજુબાજુના ગામના 117 જેટલ દર્દીઓએ લાભ લીધો હતો…

“મા” કાર્ડ અને “મા વાત્સલ્ય” યોજનાના કાર્ડ કન્વર્ટ કરી લો: 31 માર્ચ પછી નહિ ચાલે

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી…

શું થવા બેઠું છે? કોરોના બાદ આવ્યો નવો ભયાનક વાયરસ

WHO પણ ચિંતામાં: આ વાયરસની કોઇ રસી શોધાઇ નથી આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં જોવા મળ્યો: હજારો લોકોને કરાયા ક્વોરન્ટાઇન આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં ભયાનક વાયરસ જોવા મળ્યો છે અને તેના કારણે હજારો લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મારબર્ગ વાયરસ નામના આ…

કેન્સર પીડિત દર્દીને સારવાર માટે બે લાખ સરકારી સહાય મળે છે

રાષ્ટ્રીય આરોગ્ય નિધિ – આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ વિષે માહિતી રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (RAN) ની વિગતો અંદર “આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ (HMCPF)” ની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી.  તે ગરીબી રેખા નીચે જીવતા અને કેન્સરથી પીડિત ગરીબ…

મોરબીમાં અંદાજે 2 મહિના બાદ કોરોનાનો નવો કેસ નોંધાયો

ગ્રામ્ય વિસ્તારના 40 વર્ષના પુરુષ કોરોના પોઝિટિવ  મોરબીમાં અંદાજે 2 મહિના જેટલા બ્રેક બાદ કોરોનાનો ફરી કેસ સામે આવ્યો છે. જેને લઈને હવે આરોગ્ય તંત્ર પણ સતર્ક બની ગયું છે. અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.  મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં…

ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૮૧ બોટલ એકત્ર કરાઈ

રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કરતા ૮૧ બોટલ એકત્ર કરવામાં…

તીથવા ગામના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન યોજાઈ ગયું

તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર ડો. ધવલ રાઠોડના અધ્યક્ષસ્થાને આશા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા  આ આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમાં લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન રાઠોડનું પ્રમાણપત્ર અને ગીફ્ટ…

મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઇ

સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં 1300 ઓક્સિજનવાળા મળી કુલ 1750 બેડ ઉપલબ્ધ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સર્વગાહી મૂલ્યાંકન બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, એસપી, ડીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ…

દોશી આંખની હોસ્પિટલમાં આઠ દિવસનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

નં. 94089 39982 પર તારીખ 1 થી 15/1/2023 સુધીમાં નામ લખાવવાનું રહેશે ત્રાસી આંખ, બાળમોતિયા અને આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલમાં જાન્યુઆરી 2023માં 8 દિવસના…

ગુજરાતમાં 20 કેસ એક્ટિવ: વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11,043 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલા છે         વડોદરા શહેરમાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા મહિલા દર્દી  અમેરિકાથી આવ્યા છે. અમેરિકામાં તેમણે ફાઈઝર નામની વેક્સિનનો ડોઝ લીધો છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!