વાંકાનેરના નામાંકિત ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ & આઇ.સી.યુ.નો આજથી નવી બિલ્ડિંગમાં પ્રારંભ
સુવિધા સભર વિશાળ નવી બિલ્ડિંગ અત્યાધુનિક સુવિધાઓ સભર નવી હોસ્પિટલ આજથી કાર્યરત.: વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર તેમજ ક્રિટીકલ કેર સેવા સાથે સુવિધામાં વધારો…. વાંકાનેર શહેરના કુંભારપરા ચોક નજીક ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો થઇ…
