રાતડિયામાં નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન/ સારવાર કેમ્પ
તારીખ: 17 સપ્ટેમ્બર મંગળવારના શાળામાં યોજાશે વાંકાનેર: સરકારશ્રીના ૧૦ માં સેવા સેતુ અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અને સૂચન અંતર્ગત નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં…