કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ

અજમેર અને હરિદ્વાર જવા-આવવા મળશે સુવિધા સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ…

ફિંગરપ્રિન્ટ, તેના પ્રકારો અને કાર્ય પદ્ધતિ

બધા મનુષ્યો પાસે માત્ર 3 પ્રકારની ફિંગરપ્રિન્ટ પેટર્ન હોય છે છેલ્લા 6 થી 7 વર્ષોમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. થોડા વર્ષો પહેલા સુધી, ફિંગરપ્રિન્ટ સેન્સર ખૂબ લોકપ્રિય હતું. સ્માર્ટફોન કંપનીઓ જ્યારે નવો ફોન લોન્ચ કરતી હતી ત્યારે પણ તેઓ…

પાડોશીના મકાનનું છજુ આપની જમીન પર હોય તો?

અહીં કરી શકશો ફરિયાદ નવી દિલ્હી: આપની જમીન પર બીજો કોઈ વ્યક્તિ બાંધકામ કરે તો તેને દબાણ કહેવાય છે. આ વાત તો બધા જાણે છે પણ જો આપની જમીન પર હવામાં લટકેલા કોઈ આવું બાંધકામ કરે છે, તો શું તેને…

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના

વાર્ષિક માત્ર 499 રૂપિયામાં 10 લાખનો દુર્ઘટના વીમો મળે છે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો વાંકાનેર: અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના એક એવી યોજના છે જે એક જ વીમા રકમ હેઠળ ઘણા લાભો આપે છે. શ્રમ કરતા શ્રમિકો માટે આકસ્મિક…

સાપ કરડવાથી મોત પર મળશે સરકારી વળતર

મૃતકનું પોસ્ટમોર્ટમ થયેલું હોવું જરૂરી નવી દિલ્હી: ભારતમાં ચોમાસા દરમિયાન ગામડાઓમાં ખેતરો અને ઘરોમાં અવારનવાર સાપ નીકળે છે. જેના કારણે સાપ કરડવાના સમાચાર આવતા રહે છે. દેશમાં સાપની કુલ 276 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી 20-30 ટકા સાપ ઝેરી હોય…

સિમ દુકાનદારો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત

મોબાઈલ સિમ કાર્ડને લઈને સરકારે લાગુ પાડયો આ નવો નિયમ જથ્થાબંધ કનેક્શન પણ નહીં આપી શકાય નવી દિલ્હી: મોબાઈલ સિમ કાર્ડ દ્વારા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા હોય છે. ગુનાઓ કે ફ્રોડ અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો પણ કડક…

હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને

બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ…

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ…

સાંસદોને આવાસ કેવી રીતે મળે છે?

કેસરીદેવસિંહને દિલ્હીમાં ટાઈપ 5 બંગલો સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. સરકારી આવાસ કેવી રીતે મળે છે? વર્ષ 1992 માં, આવાસ અને…

રેલવેની સલામતીમાં RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)

1962માં ચીન સામેનાં યુધ્ધ દરમિયાન અને મુંબઇમાં 26 નવેમ્બરનાં રોજ હૂમલાનો મજબૂત સામનો કર્યો તમે રેલવે મુસાફરી દરમિયાન ખાખી યુનિફોર્મમાં ગન સાથે કોચમાં અવરજવર કરતાં સલામતી કર્મચારીઓને જોયા હશે. તેઓ આરપીએફના કર્મચારીઓ હોય છે. આરપીએફ શું છે, તેની સ્થાપના ક્યારે…

Content Copying Forbidden !!

error: Content is protected !!