કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

જાણો: કોણ છે આ નાગની માસી?

કેમ લોકો આને જોઈને ડરી જાય છે? માદા અન્ય કોઈ પુરુષ સાથે સબંધ બનાવતી નથી તમે ઉપર બતાવેલ ફોટામાં રહેલ જીવને તમારી ઘરની આસપાસ જોયુ જ હશે અને મોટા ભાગના લોકો આને જોઈને ડરી જતા હોય છે. ઘણી વખત આના…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

તમામ પંચાયતોમાં UPIથી ડિજિટલ પેમેન્ટ ફરજિયાત

દેશની તમામ ગ્રામ પંચાયતોને સ્વતંત્રતા દિન સુધીમાં આવરી લેવાશે નવી દિલ્હી : દેશભરની તમામ પંચાયતો માટે આ સ્વતંત્રતા દિવસથી વિકાસ કાર્યોના પેમેન્ટ અને મહેસૂલી આવક માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત કરાઈ છે. આ સાથે બધી જ ગ્રામ પંચાયતોને યુપીઆઈનો ઉપયોગ…

૭૫% તબીબ દુર્વ્‍યવહારનો ભોગ: તારણ

ગુજરાતમાં ૫૫ ટકા ડોક્‍ટર શાબ્‍દિક હિંસાચારનો શિકાર કોરોનામાં ડોક્‍ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી મુંબઇ: ડોક્‍ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્‍ટર દર્દીને રોગમુક્‍ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્‍નશીલ હોય છે. સમાજમાં ડોક્‍ટરોની ભુમિકાની…

PM આવાસ યોજનામાં અરજીના નિયમો

ક્યા લોકોને લાભ મળતો નથી? PM આવાસ યોજના માટે અરજી કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો નહીં મળે લાભ સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ, તેની પાછળનો હેતુ એ છે કે તેનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચે. સરકાર…

પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી

એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…

વોટ્સએપ પરની 4 ભૂલો જેલભેગા કરશે

સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે…

રેશનકાર્ડ – આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ

હવે 30 સપ્ટેમ્બર 2023 સુધી લિંક કરી શકાશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન 2023 સુધી હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ આદેશ અંગે…

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદત વઘી

14 સપ્ટેમ્બર સુધીમાં ઓળખ કાર્ડ /સરનામાનો પુરાવો અપલોડ કરી શકાશે વાંકાનેર: કેન્દ્ર સરકારે ફરી એકવાર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે. UIDAI દ્વારા જારી કરવામાં આવતા આ દસ્તાવેજને અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2023 સુધી હતી, જેને લંબાવવામાં…

દસ્તાવેજ કર્યા માત્રથી માલિક નથી થઈ જવાતું

રજિસ્ટ્રી કરાવી લીધા પછી પ્રોપર્ટીના માલિક = બહુ જ મોટી ગેરમસજ છે સંપત્તિનું મ્યૂટેશન કરવામાં આવે પછી જ માલિકી મળે, ભલે તેણે રજિસ્ટ્રી કરાવી લીધી હોય ખેતી, રહેણાંક જમીન, ઔદ્યોગિક જમીન કે મકાનોનું નામાંતરણ જુદા-જુદા પ્રકારથી અલગ-અલગ સ્થાનો પર કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!