કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

નશીલી સિરપના ફોટા: ઓળખી લો એ સિરપને

પોલીસનો જાહેર જનતા જોગ સિરપ અંગે સંદેશ તસવીરમાં દેખાતી સિરપનું વેચાણ તમારા વિસ્તારમાં થતું હોય તો પોલીસને કરો જાણ આપણે અવારનવાર સિરપ અંગેના સમાચાર વાંચીયે છીએ. વાંકાનેરમાં જો આવી નશીલી સિરપ વેચાતી હોય તો તાત્કાલિક પોલીસ ખાતાને જાણ કરો. રાજ્યભરમાં…

10 વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવી લો

જો અપડેટ કરાવ્યાને 10 વર્ષ થઇ ગયા છે તો પણ ફરી 14 ડિસેમ્બર સુધીમાં અપડેટ કરાવો તમારો મોબાઈલ નંબર, નામ અને સરનામું અપડેટ કરાવાનું રહેશે નવી દિલ્હી: આધારકાર્ડને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જો આધારકાર્ડ દસ વર્ષ પહેલા બન્યું…

કોરોના બાદ ગુજરાત સહિત 6 રાજ્યો એલર્ટ પર

ચીનમાંથી આવી શકે છે આ મોટી બીમારી! નવી દિલ્હીઃ ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વાસ સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થયો છે. ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના…

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર…

ખોળમાં કેમિકલ ભેળસેળીયા સામે કાર્યવાહી કરાશે

અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરનાર સામે કડક પગલા: રાઘવજી પટેલ આવા કૃત્ય કરનારા વેપારીઓ અને ઓઇલ મિલોમાં દરોડા પાડી ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની પશુપાલન મંત્રીની ખાતરી મોરબી : રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા…

પંચાસિયાની સહયોગ વિદ્યાલયના ડો.શકીલએહમદ પીએચડી

એક જ પરિવારના ત્રીજા સભ્યે પીએચડી કરી ઇતિહાસ સર્જ્યો વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના સંચાલક શકિલએહમદ બાદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી એજ્યુકેશન વિષયમાં “મોરાલિટી ઓફ પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ ફોર મોરબી ડિસ્ટ્રિકટ” વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી…

કોંગ્રેસ/માર્કેટ યાર્ડના અગ્રણીઓ દ્વારા આવેદન

વાવાઝોડા અને હિમવર્ષાથી થયેલા નુકશાન બાબતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું ખેડુતોના ઉભા પાકમાં નુકશાન, NPK – DAP ખાતરની અછત, છાપરા-એકઢારીયા, સોલાર પેનલ- સોલાર વોટર હીટર, મરઘા ઉછેર કેન્દ્રોને નુકશાનીના મુદ્દા આવરી લેવાયા ખેડુતોનો માલ પલળયો છે અને પશુપાલકોનો ચારો પલળીને…

અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનું સન્માન

સાથોસાથ નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરાયું વાંકાનેર: બંધારણ દિવસ નિમિતે વાંકાનેર ખાતે મેઘમાયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા સર અમરસિંહજી હાઇસ્કૂલના ઓડિટોરિયમ હૉલ ખાતે તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહનું આયોજન સી.…

સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી

અત્યાર સુધી નોંધણી માટે કોર્ટની મંજૂરીનો આગ્રહ રખાતો હતો સગીરનો હક હિસ્સો નક્કી હોય તો જ કોર્ટની મંજૂરી લેવાની રહેશે ગુજરાતમાં સગીર વતી થતા દસ્તાવેજની નોંધણી માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી. સગીર વતી દસ્તાવેજોમાં કોર્ટની મંજૂરીની જરૂર નથી. તેમાં નોંધણી…

ધમલપર અને અરણીટીંબામાં વરસાદની નુકશાની

વાંકાનેર: ગઈકાલના વાવાઝોડારૂપી વરસાદ અને હિમવર્ષાના કારણે, ધમલપર ગામ (તા. વાંકાનેર જી. મોરબી) ખાતે વલીભાઈ પિંડાર (99249 21343) નું મરઘાં ઉછેર કેન્દ્ર પડી ગયું છે. કમોસમી વરસાદ અને હિમવર્ષા બાદ અરણીટીંબા ગામ (તા. વાંકાનેર જી. મોરબી) માં થયેલા નુકશાન બાબતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!