કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મોરબી જિલ્લા કલેકટર અને ડીડીઓની બદલી

કલેકટર તરીકે કિરણ ઝવેરી અને ડીડીઓ તરીકે જે.એસ. પ્રજાપતિ મુકાયા મોરબી : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી…

મહિકામાં દિવાલ કુદી દિપડાએ ઘેટાનું કરેલું મારણ

વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં અવાર નવાર દિપડાઓ સિમ વિસ્તારમાં પશુઓના મારણ કરતાં હોવાના સમાચારો સામે આવતા હોય, ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બધા વચ્ચે દિપડાઓ હવે સીમથી ગામમાં પણ પહોંચી ગયા છે, જેમાં વાંકાનેરના…

સણોસરા: વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર

રાજકોટ: રાજકોટ તાલુકાના ગામ સણોસરાની કિંમતી ખેડવાણ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો મંજૂર કરતો અદાલતે ચૂકાદો આપેલ હતો. આ કેસની હકિકત એવી કે રાજકોટ તાલુકાના ગામ સણોસરાના રેવન્યુ સર્વે નં. ૭૭/૧ પૈકી ૧ પૈકી ૨ ની જૂની શરતની બાગાયત…

સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન

વિક્રમ સોરાણીની પ્રેસનોટ: વાંકાનેર તાલુકામાં 25-2-2024 ના રોજ યોજાશે વાંકાનેર: શિવાજી સેનાના અધ્યક્ષ અને ગઈ ધારાસભામાં ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડનાર વિક્રમ સોરાણીએ એક પ્રેસનોટમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાના સમૂહ લગ્ન અંગે જણાવ્યું છે કે તમામ સર્વ જ્ઞાતિના દીકરા- દીકરી સમૂહ…

ગઈ કાલે વાંકાનેર પંથકમાં ભૂકંપ અનુભવાયો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી છે. ગઈ કાલે 4 વાગીને 45 મિનિટે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર તાલુકા મથક ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું. ભૂકંપના 4.6 ની તીવ્રતાના આંચકાની…

સમાચાર મોકલતી વખતે ધ્યાન આપશો

(1) કોઈ પણ કાર્યક્રમના સમાચાર 24 કલાકની અંદર અંદર મોકલી આપવા (2) સમાચારનું લખાણ મોબાઈલમાં ટાઈપ કરીને જ મોકલવું (3) વોટ્સએપમાં ફોન કે વિડિઓ કરવાને બદલે 78743 40402 ઉપર ફોન કરવો (4) સમાચાર પણ 78743 40402 ઉપર જ વોટ્સએપ કરવું…

શું તમારે સોલાર ઘર પર નાખવી છે?

પીએમ સૂર્યોદય યોજનામાં સબસિડી મળશે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં સરકાર વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. નાગરિકોના વીજળીના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના…

મસ્સીના ત્રાસથી નગરજનો આંખો ચોળવા મજબૂર

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: શહેરથી આજુબાજુના ગામડાઓમાં અને ખાસ કરીને વાંકાનેર શહેરમાં અત્રે મસ્સીના ઉપદ્રવે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે. સ્વચ્છતા અભિયાનનો અમલ માત્ર કાગળ પર જ હોય તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્યા યથાવત રહી છે. વાંકાનેર…

પંચાસરમાં સરપંચશ્રી તરફથી ભેટ વિતરણ

વાંકાનેર: ગઈ કાલે 75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વાંકાનેર તાલુકાના શ્રી પંચાસર પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ધ્વજવંદન ગામની સૌથી વધારે ભણેલી દિકરી નસરીનબેનના હસ્તે કરાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ સ્કૂલના શિક્ષકો દ્વારા સરપંચશ્રી, સભ્ય અને ગ્રામજનોનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં…

મદની સ્કૂલ- સિંધાવદરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

વાંકાનેર: ગઈ કાલે સિંધાવદર ખાતે આવેલ મદની સ્કૂલના પ્રાંગણમાં 75માં રાષ્ટ્રધ્વજની ઉજવણી કરીને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પરાસરા સૌરાનાબેન હુસેનભાઈ હસ્તક ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ત્યારબાદ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો સિંધાવદર જમાતખાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!