કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

લુણસર ચોકડી-હળવદ રસ્તો માંગે છે રીપેરીગ

ભોજપરા, જેતપરડા, પાડધરા ,આણંદપર, મકતાનપર, જામસર, ઓળના ગ્રામ્યજનો પરેશાન વાંકાનેર: તાલુકાના નેશનલ હાઇવેથી હળવદ જવા માટે શોર્ટકટ રસ્તો લુણસર ચોકડીથી ભોજપરા બોર્ડ, જેતપરડા બોર્ડ, પાડધરા ,આણંદપર બોર્ડ, મકતાનપર બોર્ડ, જામસર બોર્ડ, ઓળ થઈને શિવરાજપુર, માથક થઈને મોરબી હળવદ રોડને મળે…

વાંકાનેરની ખોરજીયા લેબોરેટરીનું નવું સરનામું

વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત ખોરજીયા લેબોરેટરી પર આવનાર દરેક દર્દીને રિપોર્ટ પર 20 % ડીકાઉન્ટ વાંકાનેર શહેર ખાતે વર્ષ 2010 દર્દીઓની સેવામાં કાર્યરત એવી નામાંકિત ખોરજીયા લેબોરેટરી દ્વારા પોતાના સ્થળમાં ફેરફાર કરી નવા સરનામે અદ્યતન સુવિધાઓ સાથે નવી લેબોરેટરીનો…

વીજ કરંટ લાગે તો શું કરવું? શું ન કરવું?

ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન ન કરો: પાણી ન પીઓ વીજ કરંટ લાગે તો લોકો ડરી જાય છે. માણસને બચાવી શકાય તે માટે વિવિધ ઘરેલું ઉપચાર શરૂ કરવામાં આવે છે. ગામડાઓમાં, જ્યારે લોકો પોતાને ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન કરે…

પાન-આધારકાર્ડ લિન્ક નહીં હોય તો

પ્રોપર્ટી ખરીદનારાએ 20 ટકા ટીડીએસ ભરવો પડશે ઘણા પ્રોપર્ટીના દસ્તાવેજ કરનારાઓને આ નિયમની ખબર ન હોવાથી પ્રોપર્ટી ખરદનારાઓને નોટિસો મળી રહી છે અમદાવાદઃ ગુજરાતમાં પ્રોપર્ટીના વેચાણને લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. કારણ કે નક્કી કરેલી જંત્રી પ્રમાણે લોકોએ…

જિલ્લાની લોક અદાલતમાં ૬૬૦ કેસોનો નિકાલ

ટ્રાફિક અને દારૂ અંગેના ગુન્હા મોરબી : રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર,…

અન્નપૂર્ણા યોજનામાં ભરપેટ ભોજન લેતા લોકો

રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લ્યે છે વાંકાનેર: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજનામા વાંકાનેર ખાતે મધ્યમ મજૂર ગરીબ વર્ગના લોકોને આ કારમી મોંઘવારીમાં ફક્ત રૂપિયા પાંચમા બે શાક, રોટલી, અથાણું, ભાત અને ગોળ ભરપેટ ભોજન આપવામાં…

લુણસરિયા: માર્ગોની પેવર પેચિંગ કામગીરી શરૂ

લોક રજૂઆત સાથે મીડિયા અહેવાલની તંત્રે નોંધ લીધી વાંકાનેર પંથકમાં મોટાભાગે રોડ રસ્તા પર ઊંડા ખાડાથી વાહન ચાલકો અને સ્થાનિક ગામજનોને હાલાકીનો ભોગ બનવું પડે છે જે અંગે લોકોની રજૂઆત અને સોશિયલ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા વાંકાનેરથી થાન તરફ જતો…

જિલ્લા પુરવઠા અધિકારી તરીકે સંદીપ વર્મા

રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની ખાલી પડેલી જગ્યા ઉપર સંદીપકુમાર વર્માની નિમણુંક કરવામાં આવી છે. નાયબ કલેક્ટરોની બદલી હુકમ મુજબ પ્રિયંકકુમાર…

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉ. સંઘની ચૂંટણી

છેલ્લા દિવસે કુલ 11 સીટ ઉપર ભાજપ પ્રેરિત અને સામાપક્ષે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા વાંકાનેર: ગુજરાતમાં એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પુરી થતા આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી જંગ માટે ગઈ…

ટોલ પ્લાઝા: આવકમાં પાંચ લાખથી વધુનો વધારો

કૌભાંડિયા કેટલા કમાયા ? વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલનાકા ઉપરથી જે વાહનો નીકળે તેની પાસેથી સરકારના નિયમ મુજબ વાહન ચાલકો પાસેથી સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ…

Content Copying Forbidden !!

error: Content is protected !!