કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બોગસ ટોલનાકા કેસમાં નરેશ પટેલની ચૂપ્પી !

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ ખાતે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે જ્યારે વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં ઉમિયાધામ…

યુવક મારી બાજુમાં જ પડતા મે ઝડપ્યો: કુંડારીયા

બે કે ત્રણ મીનીટ અફડાતફડી સર્જાઇ પરંતુ તમામ સાંસદો પણ યુવકોને ઝડપવા દોડ્યા હતા સંસદમાં બે યુવકોએ સર્જેલી અફડાતફડીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ એક યુવકને હિંમતપૂર્વક ઝડપી લીધો હતો. શ્રી કુંડારીયાએ વાતચીતમાં જણાવ્યું કે યુવકને વધુ કાંઇ સ્મોક સ્ટીક છોડવાની…

રાજગઢ ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તા. 22મીએ ઉજવાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે આગામી તારીખ 22 ડિસેમ્બરને ગુરુવારે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રાજગઢ ગામે આગામી તા. 22 ડિસેમ્બર ને ગુરુવારે સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા. 21 ડિસેમ્બર ને…

રાણેકપરમાં ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

સરકારની વિવિધ યોજનાઓના લાભથી લાભાન્વિત થતાં રાણેકપરના ગ્રામજનો વાંકાનેર: વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે કાર્યક્રમ યોજાયો…

અમિત કોટેચા હત્યા કેસમાં પીપીની નિમણુંક

સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાને નિયુક્ત કરાયા ગાળા ગાળી કરવાની ના પાડતા આરોપીઓને અમિતનું વલણ ગમ્યું ન હતું વાંકાનેરમાં થયેલા ચકચારી અમિત કોટેચા હત્યા કેસમાં ખાસ સરકારી વકીલની માંગ કરવામાં આવી હતી. જે અરજી સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા રાજકોટના…

જિલ્લા દૂધ સંઘની માત્ર એક બેઠક પર ચૂંટણી

દશ બિનહરીફ: એકમાત્ર વાંકાનેર-૨ બેઠક પર બે ઉમેદવાર વાંકાનેર -1માં ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા બિનહરીફ જ્યારે વાંકાનેર-2માં જશુબેન કાળુભાઇ કાંકરેચા અને અમીનાબેન ઇસ્માઇલભાઈ પરાસરા વચ્ચે જંગ ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પૂરી થતાં…

સફાઈ કામદારોને આવાસ માટે સહાય મળશે

રૂ. ૧,૨૦,૦૦૦ નો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ફાયદો વાંકાનેર: રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ…

નકલી ટોલનાકા કાંડ: કોંગ્રેસનો ધગધગતો આરોપ

વગદાર આરોપીઓને બચાવવા અઘિકારીઓના હવાતિયા ગુજરાત સરકારની મીઠી નજર નીચે ભાજપના આગેવાનો જ નકલી ટોલનાકુ ચલાવતા હોવાનો આક્ષેપ મોરબી : વાંકાનેરના વઘાસિયામાં અસલી સાથે નકલી ટોલ પકડાયા પછી તપાસના નામે કોઈ જ પ્રગતિ ન થઈ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે મોરબી…

પંચાસર બાય પાસ પર ધૂળના ઢગલા !!

વાંકાનેર: તાલુકાના પંચાસર બાય પાસ પર ચોકડી પાસે કોઈ ધૂળના ઢગલા કરી ગયુ છે, આથી નેશનલ હાઈવેને જોડતા આ રસ્તા પર અકસ્માતનો ખાસ કરીને રાત્રી વેળાએ ભય ઉભો થયો છે. જેણે આ ઢગલા કર્યા છે, એમણે બીજા માટે આ વિચાર…

તાર ફેન્સિંગ યોજના પોર્ટલ ગણતરીના મિનિટમાં બંધ

સરકાર યોજનાનો ટાર્ગેટ વધારે વાંકાનેર: ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે એવું કે I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને મોટાભાગના જિલ્લામાં 14 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!