મહારાણી સાહેબાના જન્મદિવસની ઉજવણી કરાઈ
વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર મહારાણી સાહેબા શ્રીમતી કલ્પનાકુમારી રણજીતસિંહ ઝાલાનો 80 મો જન્મદિવસ ગાયત્રી હવન કરીને ઉજવણી કરી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા રૂબરૂમાં શુભકામનાઓ પાઠવી હતી એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા…