કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

દરગાહ શરીફોની પોસ્ટમાં શિયા શબ્દ વિષે

અમે મુકેલી સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો અંગેની પોસ્ટ બાબતે અમુક મિત્રોએ તેમાં લખેલ શિયા અંગેનો આધાર અમારી પાસે માંગેલ છે, જે વાત અમને ગમી છે, હકીકતમાં એક ભાઈએ ઉપરોક્ત વિષયમાં અમને પૂછેલ કે આપણને કલમો પઢાવનારની ઔલાદોની મઝારે…

સ્કૂલ લિવિંગ સર્ટિમાં બાપનું નામ ફેરવી નાખ્યું !

નિયમોને નેવે મૂકીને બાપનું નામ બદલનાર વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ વાંકાનેરમાં આવેલ ઇંગ્લીશ મીડીયમની સ્કૂલમાં બાળકના લિવિંગ સર્ટીમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવી માહિતિ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને શિક્ષણ વિભાગ…

દારૂ સાથેની બોલેરો જોધપર પાસેથી પકડાઈ

વાંકાનેર: મેસરીયા ચેકપોસ્ટના પોલીસ સ્ટાફે વાહન ચેકીંગ દરમ્યાન એક બોલેરોમાં દેશી દારૂ લઇ જતા બે ઈસમોને પકડયા છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે પોલીસ સ્ટાફે ભલગામ તરફથી નીકળેલી એક સફેદ કલરની બોલેરો પીકઅપ વાહનનો પીછો કરી કોઠીથી જોધપર ગામ વચ્ચેના…

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

વાંકાનેર : બાબાસાહેબની 133મી જન્મજયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારનાં રોજ (આજે) આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી આચારસહિંતાના કારણે કોઈ રાજકીય નેતાઓને આમંત્રણ અપાયું નહોતું. અનાવરણ પછી બાબાસાહેબ આંબેડકરની…

મંગળવારે હઝરત મીરુમીયા બાવાનો 101 મો ઉર્ષ

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના ઉર્ષની દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ આગામી મંગળવારના રોજ 101 માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે…

17મી એપ્રિલથી 26મી જૂન મળી વિશેષ ટ્રેન

વાંકાનેર: વાંકાનેરને એક નવી ટ્રેન મળી છે. મુસાફરીની માંગના જવાબમાં અને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા દરે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ…

ગુજરાતની 26 બેઠક પર કોની સામે કોનો જંગ?

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના…

રાજકોટ બેઠક પર રૂપાલા સામે ધાનાણી ટકરાશે

છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા વાંકાનેર: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ…

સમથેરવાના આધેડને અકસ્માત થતા સારવારમાં

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામના રહેવાસી એક આઘેડને નડેલ અકસ્માતમાં ઇજા થઇ છે જાણવા મળ્યા મુજબ સમથેરવાના રાજુભાઈ આલાભાઇ ગોગીયા (50) નામના આધેડ મોરબી તાલુકાના ખરેડા ગામ પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે…

વર્લી ફીચરના આંકડા બાબતે બે જણા પકડાયા

વાંકાનેર: અહીં પ્રતાપ રોડ ઝાલા હોસ્પીટલ પાસે એક્સીસ બેન્કની સામે બાતમીના આધારે મોરબી એલ.સી.બી. ખાતાએ વર્લી ફીચરના આંકડા બાબતે બે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે. જાણવા મળ્યા મુજબ પ્રતાપ રોડ ઝાલા હોસ્પીટલ પાસે એક્સીસ બેન્કની સામે રોડ પર કલ્યાણ,…

Content Copying Forbidden !!

error: Content is protected !!