સર્કલ ઓફિસર પર હુમલાના કેસમાં નિર્દોષ છૂટકારો
માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજનું ખનન કરવાનો ટ્રાન્સપોર્ટર શિવશક્તિ રોડવેઝ વાળા ઉપર આરોપ હતો વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તા. ૧૫-૦૫-૨૦૧૯ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી સર્કલ ઓફિસર તરીકે વાંકાનેરમાં ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુક્ત ગ્રામ…