અમરનાથ સોસાયટીમાંથી મોટર સાયકલ ચોરાયું

ફરિયાદી PGVCL ના કર્મચારી વાંકાનેર: અમરનાથ સોસાયટીમાં રાત્રીના મોટર સાયકલ ઘરની બહાર લોક મારી પાર્ક કરેલ હતુ બીજે દિવસે સવારના મોટર સાયકલ હતું નહીં, કોઈ અજાણ્યો શખ્સ લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીથી ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે….જાણવા મળ્યા મુજબ વાંકાનેર…





