કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ફિઝા બાદીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સન્માન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિશેષ સન્માન કરાયું સંસ્કૃતિ વિદ્યાલય, વાંકાનેરની વિદ્યાર્થીની તરીકે ફિઝાએ મહેનત અને લગનથી આ નોંધપાત્ર સફળતા મેળવી વાંકાનેર: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ અને દીકરીઓને સન્માનિત કરવામાં…

સિંધાવદર શાળામાં આવતી કાલે “સેવાસેતુ કાર્યક્રમ”

સિંધાવદર, વીડી ભોજપરા, કણકોટ,ખેરવા, ઘીયાવડ, ખીજડીયા, વણઝારા, ખખાણા, પ્રતાપગઢ, જુની કલાવડી, નવી કલાવડી, કણકોટ, પીપરડીનો સમાવેશ વાંકાનેર: તાલુકા વહીવટી તંત્ર – વાંકાનેર, જી. મોરબીની એક યાદીમાં જણાવાયું છે કે પારદર્શી પ્રશાસન માટે કટીબદ્ધ માટે વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી, માંગણી…

હોમગાર્ડ્સને પોલીસ જેટલું મિનિમમ વેતન આપો

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ થવો જોઈએ અમદાવાદ: હોમગાર્ડ્સના દૈનિક ભથ્થા મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા ગુજરાત હાઇકોર્ટ જણાવ્યું છે કે, રાજ્ય એક આદર્શ નોકરીદાતા છે, અને તે પોતાના કર્મચારીઓનું શોષણ…

બાઇક સ્લીપ થતા ભાટિયા સોસાયટીના યુવકને ઇજા

શિવાજી પાર્કમાં રહેતા પતિ-પત્નીને રીક્ષાએ હડફેટે લીધા

ઢુવાના શખ્સે ફિનાઇલ પી લેતા સારવારમાં વાંકાનેર: અહીંની ભાટિયા સોસાયટીમાં રહેતા જાડેજા મહાવીરસિંહ રવુભા (ઉ.30) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ…

AAA GROUP દ્વારા 5 ઠંડા પાણીનાં પરબ ખુલ્લા મુકાયા

વાંકાનેર: તા.08/03/2026 ખાસ એવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા સાથે વાંકાનેર શહેર ખાતે કુલ 5 જગ્યાએ ઠંડા પાણીનાં પરબને ખુલ્લા મુકવામાં આવ્યા હતા, આ તકે આજના ખાસ સેવાકાર્ય ની શરૂઆત જૈન શાસનનાં નિયમ અનુસાર 3 નવકાર મંત્ર ગણી અને માંગલિક ફરમાવી…

સૈયદ મોમીનશાહ બાવાસાહેબના જન્મદિવસે મેગા ઇફતારી

45 ગામોની મસ્જિદમાં આયોજન થયું વાંકાનેર: મોમીન સમાજના ધર્મગુરૂ અને કુત્બે કાઠિયાવાડ તરીકે જાણીતા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાસાહેબ ચંદ્રપુર શરીફના યોમે વિલાદતની ખુશીના પવિત્ર દિવસ 18 રમઝાનના રોઝ વાંકાનેરના અલગ અલગ ગામોની 45 મસ્જિદોની અંદર તેમના અનુયાયીઓ (મુરિદો )દ્વારા…

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

જાડાપણું (Obesity)એ એક એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં જરૂરી કરતાં વધારે ફેટ જમા થાય છે અને તે આરોગ્યને માટે જોખમી બને છે. સામાન્ય રીતે BMI (બોડી માસ ઈન્ડેક્સ) દ્વારા જાડાપણું માપવામાં આવે છે. 18.5 – 24.9 સામાન્ય વજન 25.0…

હાઇવે ક્રોસ કરતા ભલગામના આઘેડને હડફેટે લેતા મરણ

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો દાખલ અકસ્માત કરી વાહન લઇ નાસી છૂટ્યો વાંકાનેર: તાલુકાના નવા ભલગામ ખાતે પોતાની માતાના ખબર અંતર પુછવા ગયેલ ત્યાંથી જુના ભલગામ ઘરે ચાલીને આવતા હતા અને રામદેવ પીરના મંદિર પાસેથી હાઇવે રોડ ક્રોસ કરતા હતા,…

નારી શક્તિનુ ઉત્તમ ઉદાહરણ: અનોખો સેવા યગ્ન

નારી શક્તિનુ ઉત્તમ ઉદાહરણ: અનોખો સેવા યગ્ન

વાંકાનેર: અહીંના રહેવાસી વીણાબેન યોગેશભાઈ સંઘવી તથા તેમના પરિવારના સભ્યોનો અનોખો સેવા યગ્ન કરી રહ્યા છે…. છેલ્લા ૨ વર્ષ થી દરરોજ સવારે સરકારી હોસ્પિટલમાં સારવારમાં આવેલ દર્દીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને નિસ્વાર્થ ભાવે ઘરનું ભોજન કરાવવામાં આવે છે, તેમજ હોસ્પિટલમાં…

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

ગ્રાહકોને શું ફાયદો થશે? કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણની ગુણવત્તા સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ, 2026 થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલનું વેચાણ ફરજિયાત…

Content Copying Forbidden !!

error: Content is protected !!