કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ખેતર આજુબાજુ તારની વાડ માટે સહાય યોજના

આ યોજનાનો લાભ લેવા આખી માહિતી વાંચો ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં…

શ્રી રામેશ્વર મંદિરના નિર્માણનો પ્રારંભ

વાંકાનેર: વાંકાનેર-ચોટીલા બાઉન્દ્રી પાસે નિર્માણધીન શ્રી રામધામ ખાતે આગામી તા.21-8-23ને શ્રાવણસુદ પાંચમને શ્રાવણમાસના પ્રથમ સોમવારના રોજ (આજે) શ્રી રામધામ ખાતેના વિશાળ પટાગંણમાં આવેલ શ્રી ઋષિમુનિઓએ જયાં તપસ્યા કરી ચુકયા છે, તે વર્ષો પુરાણું દેવોના દેવ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ર્જીણાધાર…

તીથવા જુગાર દરોડો: લીંબાળાનો શખ્સ ગાંજા સાથે

જુગાર દરોડામાં નવ શખ્સ અને ગાંજો સાથે ઝડપાયેલ બે શખ્સ સામે કાનૂની શિકંજો વાંકાનેર: તાલુકાના તીથવા ગામે ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૯ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ…

ઝેરી દવાથી મૃત્યુ: જુગારની જુદીજુદી બે રેડ

અગાભી પીપળીયા ગામે ઝેરી દવા પી જતા ખેતશ્રમિકનું મૃત્યુ કોઠારીયા ગામની સીમમાંથી અને ધિયાવડમાં ૮ જુગારી પકડાયા, એક નાશી ગયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અનિલભાઈ પરમારની વાડીએ અજયભાઇ મહેશભાઇ નાઇ કોઇપણ કારણસર ઝેરી દવા પી જતા સારવાર…

પીરાણા દરગાહનું નામ બદલતા વિરોધ

વાંકાનેરના શકીલ પીરઝાદાએ ફેસબુક પર 18-8-2023 ના વિરોધ નોંધાવ્યો ઈમામ શાહ બાવા દરગાહ પીરાણા : અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું સ્થાન કે જે હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. જોકે હિન્દુ અનુયાયીઓએ પીર ઈમામશાહ બાવાનું સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું…

3077 થશે તલાટીની ભરતી: ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

DYSPની 24 જગ્યાઓ પર ભરતી જાહેર ગાંધીનગર: રાજ્યના તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના તૈયારી કરતા ઉમેદવારો આ જાણીને ખૂબ જ આનંદનો અનુભવ કરશે. રાજ્યમાં 3077 જેટલી તલાટીની નવી ભરતી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ…

ઢુવામાં થાનગઢની ચોર ત્રિપુટી ઝડપાઈ

આઠ વાહન ચોરી કર્યાનો ખુલાસો પોલીસે કટર, ડીસમીસ તેમજ અલગ અલગ મોટરસાયકલની ચાવીઓ સહિતના ચોરી કરવાના સાધનો કબ્જે કર્યા વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસેથી રીઢા ચોર અને તેના સાગરીતોની ટોળકી બનાવી ચોરીને અંજામ આપવા નિકળ્યા હતા, જે મુખ્ય સુત્રધાર અગાઉ…

હસનપર: મીરાં દાતારબાપુના ઉર્ષની ઉજવણી થઇ

વાંકાનેર: તાલુકાના હસનપર ગામના પાધરમાં આવેલ હઝરત મીરાં સૈયદ અલીના દાતારબાપુના ચિલ્લે પહેલા ચાંદે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દૂ- મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. ઊંઝા પાસે આવેલ ઉનાવા ગામે હઝરત મીરાં સૈયદ અલી દાતરબાપુની દરગાહ શરીફ આવેલી છે.…

આપના વિક્રમભાઈ સોરાણીની પક્ષને અલવિદા

ટેલિફોનિક વાતમાં રાજીનામાનો સ્વિકાર: પોષાતું ન હોવાનું કારણ જણાવ્યું વાંકાનેર: ગુજરાત વિધાનસભાની 67-વાંકાનેર-કુવાડવા બેઠક પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડી પચ્ચાસ હજાર કરતાં વધુ મતો મેળવનારા વિક્રમ સોરાણીએ આજરોજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા…

રાજ્યના ૧૧૭૯ તલાટી મંત્રીઓની જિલ્લાફેર બદલી

પંચાયત સેવા સંવર્ગ ૩-૪ ના કર્મચારીઓને સ્વ વિનંતીની આંતર જીલ્લા બદલીની ઓનલાઈન અરજીઓ સંદર્ભે ગુજરાત સરકારે પંચાયત seva નિયમોના નિયમ અનુસંધાને જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ અને જુનીયર કારકુન સહિતના કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે રાજ્યમાં ફરજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!