કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

રાજાશાહી વખતના પાળાના સમારકામ મુદે ચર્ચા

મોરબી સંકલન બેઠકમાં સૌની યોજના હેઠળ વધુ તળાવો સાંકળવા સહિતનો મુદ્દો આવરી લેવાયો રસ્તા પર તેમજ શહેરી વિસ્તારના દબાણો દુર કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ કરવું, બંધ થયેલ રાશનકાર્ડ ફરીથી શરૂ કરવાઅંગે પણ ચર્ચા મોરબી: કલેકટર જી ટી પંડયાના અધ્યક્ષસ્થાને…

સિમ દુકાનદારો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત

મોબાઈલ સિમ કાર્ડને લઈને સરકારે લાગુ પાડયો આ નવો નિયમ જથ્થાબંધ કનેક્શન પણ નહીં આપી શકાય નવી દિલ્હી: મોબાઈલ સિમ કાર્ડ દ્વારા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા હોય છે. ગુનાઓ કે ફ્રોડ અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો પણ કડક…

બહાર પડેલા ટેન્ડરમાં તમારા ગામનો સમાવેશ છે?

ચેકડેમનું સમારકામ, નવા રોડ, રોડ રિસરફેસિંગ, પંચાયત ઘર અને પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ રીપેરીંગના ટેન્ડર નિકળ્યા વાંકાનેર તાલુકાના ગામ પાંચદ્વારકા ખાતે ચેકડેમના સમારકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ટેન્ડર (NIT) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 22/08/2023 છે,…

મચ્છુ નદી પરના પૂલ પરથી વેપારીનો આપઘાત

વાંકાનેર શહેર નજીક તાલુકાના પંચાસર ગામ નજીક રાતીદેવરી ગામ તરફના હાઇવ બાયપાસના પર આવેલ મચ્છુ નદી પરના પૂલ પરથી આજે સવારે વાંકાનેરના વેપારી આધેડે કોઇ અગમ્ય કારણોસર પડતું મુકી આપધાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની…

પ્રજાપતિ સમાજના અગ્રણી મૃત્યુ બાદ દેહદાન કરાયું

જીવન જીવ્યા ત્યાં સુધી સમાજના ઉપયોગી થયા અને અવસાન પછી પણ દેહદાન થકી સમાજને ઉપયોગી થવું એનાથી મોટું એકેય પરોપકારી કાર્ય નહિ : મૃતકના પુત્ર વાંકાનેર: માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ સમાજ અને દેશને કેટલો ઉપયોગી થયો એ…

માર મારવા સબબ એટ્રોસિટીનો દાખલ

રાજાવડલામાં “તું મને ઓળખશ ?” કહી વિકલાંગ ઉપર હુમલો વાંકાનેરના રાજા વડલા ગામે રહેતો યુવાન પોતાના ઘર તરફ ચાલીને જતો હતો ત્યારે તેની પાસે આવીને વાંકાનેરમાં રહેતા શખ્સ “તું મને ઓળખે છે” તેવું પૂછ્યું હતું, ત્યારે યુવાને ના પડી હતી.…

હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને

બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ…

દેશીદારૂ: ઈક્કો, આથો અને ભઠ્ઠી ઝડપાઇ

જીનપરા જકાતનાકા, વીરપર અને ભાયાતી જાંબુડીયામાં કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર શહેરમાં જીનપરા જકાતનાકા નજીકથી પોલીસે બાતમીને આધારે 100 લીટર દેશી દારૂ ભરીને નીકળેલ ઈક્કો કારના ચાલક જયવીરભાઇ વલકુભાઇ ખાચર રહે. સાંઇધામ સોસાયટી થાનરોડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા ત્રણ…

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ…

લાઈટના ફોલ્ટ માટે પીજીવીસીએલ વાંકાનેરના નંબર

તમામ વીજ ગ્રાહકોની જાણ સારું જયારે લાઇટનો ફોલ્ટ ઉભો થાય ત્યારે તમારું રહેઠાણ/ ઘર ક્યાં વિસ્તારમાં આવે છે, એ ખબર હોવી જોઈએ. પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી, વાંકાનેર હેઠળ આવેલ પેટા વિભાગીય કચેરીમાં કાર્યરત ફોલ્ટ સેન્ટરના ફોન નંબર અને સંબંધિત અધિકારીશ્રીના મોબાઈલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!