કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

જય ભવાની પેટ્રોલિયમ તરફથી હાર્દિક શુભકામના

જય ભવાની પેટ્રોલિયમ- વાંકાનેર: ચિરાગ જોબનપુત્રા અને ગજેન્દ્રસિંહ રાઠોડ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

નોબલ રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

નોબલ રીફ્રેકટરીઝ- હસનપર: ઘનશ્યામભાઈ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

બાઈક હડફેટે અકસ્માતમાં ઇજા થઇ

વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સિરામિક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં જયેશભાઈ મગનભાઇ શેરસીયા (૪૨)ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના…

વાંકાનેરની પારુલબેનને સાસરિયાઓનો ત્રાસ

મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ તેમજ સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ગુન્હો નોંધાયો વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં માવતરના ઘેર આશ્રય મેળવનાર પરિણીતાને સુરેન્દ્રનગરના સાસરિયાઓ કરિયાવર મામલે ત્રાસ આપી મેણા ટોણા મારતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મહિલા…

ટ્રેકટર નીચે કચડાઈ જતા માસુમ બાળકનું મૃત્યુ

ઢુવા નજીક સીરામીક ફેકટરીમાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં સ્પ્રે ડાયર વિભાગમાં રીવર્સમાં આવેલ કોલસો ભરેલા ટ્રેકટર હડફેટે આવી જતા ચાર વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના…

વાંકાનેર નજીક ટ્રેન હેઠળ પુરુષનો આપઘાત

બિનસત્તાવાર રીતે માણેક અટક હોવાનું જાણવા મળ્યું છે વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન નજીક ગઈકાલે બપોરના સમયે પસાર થતી સોમનાથ – અમદાવાદ ટ્રેન હેઠળ ઝંપલાવી અંદાજે 45 વર્ષના અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ…

તીથવા ગામે જુગાર રમતા ભાગમભાગી

તીનપતિ રમતા ત્રણ પકડાયા, ત્રણ ભાગ્યા વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઈ ઉર્ફે મુનો ધનજીભાઈ વાઘેલા, મહેશભાઈ હરજીભાઈ બારૈયા અને મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ…

શહેરના માર્ગ સમારકામ માટે MLA ને 2 કરોડ

ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2…

ભોજપરા ખાતે પર્યાવરણ બચાવોનો સંદેશ

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડધરા સ્ટાફના સહયોગથી ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું વાંકાનેર: ભોજપરા ખાતે તાજેતરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પર્યાવરણ પ્રેમી નીલેશભાઈ સરાસવાડિયા દ્વારા વન મહોત્સવ નિમિતે ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના ફાર્માસિસ્ટ…

આજે સાંસ્કૃતિક વિદ્યાલયની તિરંગા રેલી

અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે વાંકાનેર: ચંદ્રપુર હાઇવે સ્થિત સાંસ્કૃતિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની આજે સવારે નવ વાગે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક વિદ્યાલયના આચાર્યશ્રી મુસ્તાક બાદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!