બેલ્ટમાં આવી જતા અને રીક્ષા અકસ્માતમાં મૃત્યુ
મોરબી હાઇવે પર રીક્ષા અકસ્માતમાં મોત વાંકાનેર: મોરબી હાઇવે પર અવારનવાર રીક્ષાના અકસ્માતો થતા હોય છે. વધુ એક બનાવની માહિતી અનુસાર મોરબીમાં ટાઇલ્સ ખાતે રહેતા રાધે શ્યામ સીતારામ સૂર્યવંશી નામના 27 વર્ષીય યુવાન રફાળીયા ખાતે સીએનજી ઓટો રીક્ષામાં બેસીને વાંકાનેર…