કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પરીણિત ગર્ભવતી મહિલાઓને  મળશે પૂરા 6000 રૂપિયા

આ યોજનામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો સત્તાવાર હેલ્પલાઈન નંબર 7998799804 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ મહિલા છો અને ગર્ભવતી છો, તો તમને સરકાર તરફથી આર્થિક મદદ…

વાંકાનેરને નજીકના ભવિષ્યમાં જ મળશે રળિયામણાં બગીચાની સુવિધા

એક વર્ષથી ઠપ્પ પડેલી કામગીરી શરૂ કરવાની નવા ચીફ ઓફિસરની હૈયા ધારણ: સાડા નવ કરોડનો અંદાજિત ખર્ચ થશે વાંકાનેરમાં એક વર્ષ પહેલાં જેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, તે ઉદ્યાનનું કામકાજ કોઇ કારણોસર બંધ રહ્યું હતું, અને લોકોને એક તબક્કે…

વાંકાનેર વિસ્તારમાં ગઈ કાલે મહત્તમ ચાર કેસ કોરોનાના નોંધાયા

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા…

વાંકાનેરમાં રામનવમી નિમિતે બે સ્થળે રામ જન્મોત્સવના કાર્યક્રમોની ઉજવણી કરાઈ

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું.  જેમાં વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર…

વાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવો: વાંકીયામાં દવા પી લેતા સારવારમાં

વાંકાનેરમાં જીનપરા ખાતે રહેતા વૃદ્ધનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું, જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે, બીજા બનાવમાં વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુંવા ચોકડીએ ટ્રાન્સપોર્ટ કર્મચારી યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા…

આજથી બદલાઈ જશે બેન્ક એકાઉન્ટને લગતા 7 નવા રૂલ્સ

ફાયનાન્સિયલ વર્ષની શરૂઆત સાથે, તમારે તમારા કેટલાક ઇન્વેસ્ટ અને ફાયનાન્સિયલ ટાર્ગેટ્સને પણ પૂરા કરવા પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને ફાયનાન્સિયલ પોલીસી રિવ્યુ બેઠક યોજવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે ફરી એકવાર રેપો રેટ વધી શકે છે.…

1.28 કરોડની છેતરપીંડી અંગે પકડાયેલ ભોજપરાની મદારી ગેંગના સાગ્રીતો ચાર દિવસના રિમાન્ડ પર

જામનગર: જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચના પત્ની અને પુત્રની બીમારી દુર કરવાના બહાને સાધુના વેશમાં આવેલી મદારી ગેંગે રૂા.1.28 કરોડ ઉપરાંતની છેતરપીંડી અને લૂંટ કર્યાના ગુનામાં પકડાયેલા 4 શખસોને કોર્ટમાં રજુ કરીને 4 દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ…

મોરબી જિલ્લાની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો

મોરબી જિલ્લાની એકમાત્ર મહિલા દૂધ ઉત્પાદક સંઘની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાની સીઝનમાં ઘસાચરાના ભાવવધારાને ધ્યાનમાં રાખી દૂધની ખરીદીમાં ભાવ વધારો કરાયો છે.  મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મયુર…

જમીન કૌભાંડના ટીપર અરણીટીંબાના દિલીપસિંહ ઝાલાની આગોતરા જમીનની અરજી કોર્ટે ફગાવી

ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું વાંકાનેરના મૂળ રહેવાસી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે, તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર કરતાં વધુની…

હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે વાંકાનેરનું રેલવે સ્ટેશન

‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ઉત્તમ કનેક્ટિવિટીની સાથે હશે અનેક સુવિધાઓ સ્ટેશનોના ઓપરેશનલ વિસ્તારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ અને સમગ્ર શહેરમાંથી મધ્યમાં લાવવા માટે બંને…

Content Copying Forbidden !!

error: Content is protected !!