કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

તરકીયા સીમના ખેતરમાંથી દારૂ બનાવવાનો આથો મળ્યો 

વાંકાનેરમાં નાળીયેરી ગામ નજીક વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂના મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે સ્થળ પર આરોપી હાજર મળી ન આવતા તેને ઝડપવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ પોલીસની ટીમે ચોક્કસ બાતમીને…

રાતીદેવરી નજીક કતલખાને લઇ જવાતી ભેંસો છોડાવતી પોલીસ

આઇસર ટ્રક સહિત રૂ.2.90 લાખના મુદ્દામાલ સાથે એકને દબોચી લેવાયો વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી નજીક વોચ ગોઠવી ક્રૂરતા પૂર્વક કતલખાને ધકેલાઈ રહેલી નવ ભેંસને બચાવી લઈ એક આઇસર સહિત 2.90 લાખ રૂપિયાનો મૂળમાલ કબ્જે…

પેટ્રોલ પંપ ઉપર આ રીતે થાય છે છેતરપિંડી 

ભેળસેળની શંકા હોય તો ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો   કાર હોય કે બાઇક, તેને ચલાવવા માટે ઇંધણ ભરવું પડે છે. જેના માટે પેટ્રોલ પંપ પર જવું પડે છે. ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે મગજમાં આ પ્રશ્ન આવતો જ…

સરકાર સરકાર ગાય – ભેંસ ખરીદવા 50 ટકા સબસીડી આપશે

આ યોજના માટે અરજી ઓનલાઈન અથવા ઓફલાઇન કરી શકાય છે  સરકાર ગાય ભેંસ ખરીદવા માટે 50% સુધીની સબસિડી આપશે. હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. હરિયાળી ક્રાંતિની સફળતા જોઇને કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની ક્રાંતિઓ જેવી કે શ્વેત…

સરધારકાના પરાસરા “જબરા” કેમ કહેવાયા?

સરધારકાના પરાસરા “જબરા” કેમ કહેવાયા?

દરબાર બોલ્યાઃ ‘આપણા સીંધાવદર ગામની આબરૂનો સવાલ છે’ રાજા અમરસિંહ બાપુ ખેડુને આમ ગોઠવાયેલા અને અમીબાપુના હાથમાં પકડેલું નાળિયેર જોઈને રોકાયા જલાલદાદા દલડી રહેવા ગયા અને બાકીના ત્રણેય દાદા સરધારકા રહેવા ગયા. અમીદાદાના એક દીકરા પાછળથી પાંચદ્વારકા રહેવા ગયા ઇ.સ. ૧૭૮૧માં (આજથી…

ટંકારાના એટ્રોસિટી અને મારામારી કેસમાં બંને આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા તાલુકામાં એટ્રોસિટી અને મારામારીનો કેસ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે  ટંકારામાં ફરિયાદી પાછી ખેંચી લેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કરવાની…

રૂ.5 લાખના 16 લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી- ગામમા રહેવા નહિ દઉં !

વાંકાનેરમા કટલેરીના ધંધાર્થી વ્યાજના વિષચક્રમા ફસાયા વાંકાનેર : વાંકાનેર શહેરમા કટલેરીનો ધંધો કરતા વેપારીએ કોરોના મહામારીમાં રૂ.5 લાખ વ્યાજે લઈ બાદમાં 16.20 લાખ ચુકવી દેવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ગામમાં રહેવા નહિ દઉં તેવી ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ…

લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી યુવાનનો આપઘાત 

ભાયાતી જાંબુડિયા ગામે અશ્વમેઘ હોટલ પાસે બનેલો અરેરાટી ભર્યો બનાવ  વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે અરેરાટી ભર્યો બનાવ સામે આવ્યો છે જેમાં ઉત્તરપ્રદેશના વતની યુવાને લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.   બનાવ અંગે…

વિદ્યાર્થી – શિક્ષક રેસિયોમા ગુજરાત છેક પંદરમા ક્રમે 

પ્રાથમિક શાળામાં દર 30 વિદ્યાર્થી પર એક અને માધ્યમિકમાં દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે ‘શિક્ષણ’ એ મુદ્દો બની ગયો હતો અને આમઆદમી પાર્ટી ‘ભીસ’ પાડી દેશે તેવા સંકેત હતા પણ પોલીટીકસ આગળ એજયુકેશન…

Content Copying Forbidden !!

error: Content is protected !!