કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જુગાર રમતા માટેલના બે શખ્સો પકડાયા

વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા વાંકાનેર: તાલુકાના માટેલ ગામના બે શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા પકડયા છે અને બે વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વિક્રમભાઈ જાદુભાઈ ડાભી (ઉ 32) અને (2) લાલજીભાઈ…

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી: 16 ફેબ્રુઆરીએ મતદાન ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ…

ગારીયાની મહિલાએ ઝેરી દવા પી લીધી

ભાટિયા સોસાયટીના શખ્સને અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાના ગારીયા ગામે રહેતા 22 વર્ષની એક મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે…. જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા છાયાબેન રામજીભાઈ રોજાસરા (22) નામની મહિલાએ પોતે પોતાના ઘરે…

ડેપ્યુટી ડીડીઓ અને નાયબ ચૂંટણી અધિકારીની બદલી

વાંકાનેર સિટી પીઆઇ સહિત મોરબી જિલ્લાના 7 પીઆઇની બદલી મોરબી : ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે વધુ એક બઢતી-બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે 31 જીએએસ અધિકારીઓની બદલી કરી ત્રણ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. આ બદલી હુકમ અન્વયે મોરબીના ડેપ્યુટી…

સણોસરાની જમીન અંગે મંજુર થયેલ દાવો ડિસ્ટ્રીક્ટ અદાલતે રદ કર્યો

રજીસ્ટર સાટાખતના આધારે વાદીએ દાવો દાખલ કર્યો હતો રાજકોટ તાલુકાના સણોસરાના રે.સ.નં. 77/1 પૈકી 1/પૈકી 2 ની જુની શરતની બાગાયત પ્રકારની નેસડાવાળું તરીકે ઓળખાતી ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. 00-40-47 વાળી ખેડવાણ જમીન સમજુબેન મોહનભાઈ લીંબાસીયા નામે આવેલ છે. નરેશભાઈ નાગજીભાઈ લીંબાસીયાએ…

મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો

ખેત તલાવડી, ચેક ડેમો, જમીન લેવલિંગ, કુવા રિચાર્જ કરવાના કામોની જાણકારી અપાઈ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો વિશે…

એડવોકેટ પીરઝાદા અને બાદીની નોટરી તરીકે નિમણુંક

વાંકાનેર: માર્કેટ યાર્ડ – વાંકાનેરના પુર્વ ચેરમેન તથા વર્તમાન ડિરેક્ટર એડવોકેટ શકીલ એહમદ કે. પીરઝાદા (BBA, MBA, LLB) ની ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેવીજ રીતે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના એડવોકેટ એહમદબસીર…

મની લેન્ડ એકટના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

વાંકાનેર: અહીંની કોર્ટમાં ગુજરાત મની લેન્ડ એકટ કલમ ૩૩-૩૪ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪, ૫૦૬(૨), તથા ૧૧૪ મુજબના ગુનામાં ચાલતા કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે… મળેલ માહિતી મુજબ આ કેસની હકીકત એવી છે કે વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા…

પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય દ્વારા સ્મૃતિ દિવસ ઉજવ્યો

વાંકાનેર: બાપદાદા (બ્રહ્મા બાબા) (૧૮૭૬ – ૧૯૬૯) નો 56 સ્મૃતિ દિવસ છે. આ પ્રસંગે, વાંકાનેરમાં પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય, બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરી અને તે બાપદાદાને યાદ કર્યા હતા. બ્રહ્માકુમારી બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા…

વાંકાનેર પાલિકાની 13 કે 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી?

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે…

Content Copying Forbidden !!

error: Content is protected !!