ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

આ બનાવ ભોજપરા વાદી વસાહતનો મનાય છે સગીરાની ઈચ્છા વિરુદ્ધના દુષ્કર્મના બે આરોપી વાંકાનેરના ભોજપરા ગામના પરિવારની સગીરવયની દીકરીનું મોરબીના નવલખી ઓવર બ્રિજ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ…




