લાલપરમા વિજ શોક લાગતા એક મોત: એક ઈજાગ્રસ્ત
વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં ચાલતી એક બાંધકામ સાઇટ પર મજુરો પિલર માટે લોખંડના પિંજરા ઉભાં કરતા હતા, તે દરમ્યાન ઉપરથી પસાર થતી ચાલુ વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતાં બે મજૂરોને વિજ શોક લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું…