કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ટ્રેન હડફેટે સીટી સ્ટેશન પાસે એક યુવાનનું મોત

વાંકાનેર: ગઈ કાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સીટી સ્ટેશન પાસે કાપડની ફેરી કરતા ખત્રી યુવાનનું ટ્રેન હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રૂગનાથજી શેરીમાં રહેતા અને કાપડની ફેરીનો ધંધો કરતા સચિન સુરેશભાઈ પડિયા નામ (ઉ.વ. 44)ના…

ભૂંડ પકડવા બાબતે ત્રણને માર: વાહનમાં નુકશાન

જાલસિકાના ડાંગર પરિવારને સહાયનો ચેક અર્પણ વાંકાનેર: થોડા સમય પહેલા ભૂંડ પકડવા બાબતે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી, મારામારી અને ઝઘડો થયો હતો જે બનાવો સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં સામાપક્ષેથી ત્રણ શખ્સોની સામે હવે ફરિયાદ નોંધાવવામાં…

UPSC પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

વાંકાનેર: તા. ૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીસાહેબશ્રી દ્વારા યુ.પી.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ તથા…

સિંધાવદર પાસેનો જર્જરિત બ્રિજ રીપેર ક્યારે થશે?

શુક્રવારે ઔદ્યોગિક ભરતીમેળો વાંકાનેર: સિંધાવદર પાસે જર્જરિત બ્રિજના સમારકામમાં વિલંબથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જે બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું ત્યાં સતત ટ્રાફિક રહે છે. જેથી જર્જરીત બ્રિજનું રિપેરીંગ કામ વહેલાસર શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે. વાંકાનેરના સિંધાવદર પાસે…

કાલે જામનગર-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ

રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 પર એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે 20 નવેમ્બર, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે,…

ડીએપી ખાતર પૂરૂ પાડવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

વાંકાનેર: હાલમાં વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો શિયાળું પાક લેવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે આવી તાતી જરૂરીયાતનાં સમયે જ સમગ્ર વિસ્તારમાં ડીએપી ખાતરની અછત સર્જાયેલ છે, જેથી આ બાબતે વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબિદભાઈ ગઢવારા દ્વારા ખેડુતનાં વિશાળ હિતમાં ગુજરાત રાજ્યનાં…

રાતાવિરડા નજીક કારખાનાનો યુવાન સારવારમાં

સરાયામાં મારામારી: ભુતકોટડામાં અકસ્માત વાંકાનેરના રાતાવિરડા નજીક આવેલ વિકો સિરામિક ખાતે રહેતા અને કામ કરતાં પ્રેમચંદ રતિરામ (28) નામના યુવાનની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ…

ટ્રેન અકસ્માતમાં બે અજાણ્યા લોકોના મોત

વાંકાનેર નજીક ટ્રેન અકસ્માતના બે બનાવોમાં બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો છે. જ્યારે એક પ્રૌઢનું ટ્રેનમાંથી પડી જતા મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર દલડી તથા લુણસરિયા રેલવે સ્ટેશન વચ્ચે જામનગર…

ગારિયાનો દારૂના કેસમાં ફરાર બૂટલેગર ઝડપાયો

દારૂના કેસમાં વીરપરના બે અને રાતીદેવડીના જુગાર રમતા પાંચ પકડાયા વાંકાનેર: દારૂના કેસમાં વાંકાનેર તાલુકાના ગારીયા ગામના વતની ફરાર જાહેર થયો હતો, જેને પોલીસ ખાતાએ ઝડપી પાડયો છે….જાણવા મળ્યા મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં આજથી સાત મહિના પહેલાં ઇંગ્લિશ…

તીથવા/ પાંચદ્વારકા સીમમાં સૌથી વધુ પવનચક્કીઓ

વાંકાનેર તાલુકામાં 72 પવનચક્કીઓ 3 મેગાવોટ 18 કરોડ 2 મેગાવોટ પવનચક્કીમાં 12 કરોડનું ખર્ચ પવનચક્કીની ઊંચાઈ 78 મીટર/ પાંખડા 65 મીટરના કોટડાનાયાણી પાસે 250 એકરમાં 100 મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ હવે પછી સરધારકા, દલડી, પલાંસ, વાંકિયા, પંચાસિયામાં નિર્માણ થશે: ટોળમાં 5…

Content Copying Forbidden !!

error: Content is protected !!