કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રંગપર પાસે કારખાનાનું બોઈલર ફાટતા સગીરનું મોત

રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો વાંકાનેર: તાલુકાના રંગપર પાસે કંપનીમાં બોઈલર ફાટતા 15 વર્ષીય સગીર શ્રમિકનું મોત થયું હતું. તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. કિરણ કટારા મૂળ સંતરામપુરનો વતની હતો. અહીં રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો.…

મોટા ભોજપરા શિક્ષિકાનું નોકરીએ જતા અકસ્માતમાં મરણ

વાંકાનેર: બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા અને મોટા ભોજપરા શિક્ષિકા તરીકે નોકરી કરતા એક મહિલાને હસનપર ઓવ્રરબ્રીજ પાસે પાછળથી એમના પતિના મોટર સાયકલને એક ટ્રકે ઠોકર મારતા પાછળ બેઠેલા શિક્ષિકાનું મરણ નીપજેલ છે અને એમના પતિને ઇજા થતા રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ…

ધર્મનગરમાં પરણીતાનો પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો

વાંકાનેર: મૂળ માળીયા હાટીના જી.ગીર સોમનાથના હાલ વાંકાનેર ધર્મનગરમાં રહેતા એક પરણીતાએ કોઈ પણ કારણોસર માનસીક દુખ ત્રાસ આપી મરવા મજબુર કરતા તેણે પોતાના ઘરે પોતાના હાથે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મરણ ગયેલ હોય ફરીયાદ થઇ છે……

પોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન

ટિકિટોનું બુકિંગ આજથી જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન…

આવતા જુમેરાતે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ મુબારક

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતા ગુરુવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. ગુરુવારે આમ ન્યાઝ તકસીમ થશે અને આવતા…

વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર: માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે દર મહિનાના પહેલા રવિવારે શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા.૦૬/૦૪/૨૦૨૫, રવિવારના રોજ જિતેન્દ્રભાઈ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશભાઈ ભટ્ટ, દર્શનાબેન…

વાંકાનેર તાલુકામાં રાણેકપર પંચાયત શ્રેષ્ઠ જાહેર થઇ

વાંકાનેર: ગુજરાત સરકાર શ્રેષ્ઠ પંચાયતની પસંદગી કરતી હોય છે, વર્ષ 2024-25 માટેની મોરબી જિલ્લાની પંચાયતોની પસંદગી જાહેર થઇ છે…. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે રાણેકપર ગ્રામ પંચાયતને વાંકાનેર તાલુકાની શ્રેષ્ઠ પંચાયત તરીકે જાહેર કરીને સરપંચ હુસેનભાઈ શેરસીયાને ગ્રામના વિકાસ…

વાંકાનેર બાઉન્ટ્રી નજીક હિટ એન્ડ રનનો બનાવ

હરબટીયાળી પાસે અકસ્માતમાં ભરવાડ મહિલાનું મોત વાંકાનેર બાઉન્ટ્રી નજીક ચોટીલા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. દેવાબાપાની જગ્યામાં દર્શન કરી પરત જતા મોટી મોલડીના યુવાનને અજાણયા વાહન ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે ધવાયેલા યુવાનને સારવાર…

જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન

તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ વાંકાનેર અને ટંકારા તાલુકા માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો? વાંકાનેર: મોરબી જિલ્લા એસ.સી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસે અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે……

અભિમન્યુ પ્રોજેક્ટ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન

રામકૃષ્ણનગર આંગણવાડી કેન્દ્રમાં કરાયું વાંકાનેર : સીટી સેજાની રામકૃષ્ણનગર આંગણવાડી કેન્દ્રમાં તારીખ 5 એપ્રિલે અભિમન્યુ પ્રોજેક્ટ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકૃષ્ણનગર નવાપરા સંધિ સોસાયટી અને દેવીપુજક આંગણવાડી કેન્દ્રના સગર્ભા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા જેમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!