કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 18/09/24 ના શ્રી અમરસિંહજી કેમ્પસ ખાતે આવેલ ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ…

રેલવેના 8 કર્મચારીઓ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત

સિંધાવદર સ્ટેશન માસ્તરનો સમાવેશ રેલ્વે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 8 કર્મચારીઓનું રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન)…

બેલાની ખાણમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક આવેલ એક બેલાની ખાણમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ જામસર ચોકડી નજીક આવેલ પેપરમિલની સામે બેલાની ખાણમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની નિરજકુમાર વિજયકુમાર ગૌતમ ઉ.30નામના યુવાનને વીજ શોક લાગતા…

વાંકાનેરનું જાલીડા તો પહેલેથી જ ભાજપમય જ છે

કાગળ પરના વાઘનો શિકાર એ શિકાર નથી વાંકાનેર: તાજેતરમાં પ્રગટ મીડિયા અહેવાલો મુજબ સમસ્ત જાલીડા ગામ લોકોને સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાશાબેન મેર અને અન્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી પરંતુ છેલ્લી ચાર ચૂંટણીઓના પરિણામો…

રાતડીયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો

ધટક-ર ના મેસરિયા સેજાનું આયોજન વાંકાનેર: તાલુકાના પીએચસીના ધટક-ર ના મેસરિયા સેજામાં પોષણ માસ નિમિતે પુરક આહારમાંથી બનતી વાનગી પ્રદર્શન નું આયોજન રાતડીયા સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર…

વર્લીફીચરના આંકડા લખતા અને છરી સાથે ઝડપાયા

વાંકાનેર નવાપરા સંધી સોસાયટીમાં રહેતા અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા રૂગ.૩૫૦/-ના મુદ્દામાલ સાથે અરુણોદય સોસાયટીના નાકા પાસેથી મળી આવતા ગુન્હો જુગાર ધારા…

ગુલશન સોસાયટીમાં આજે ઇસ્લામિક કોન્ફરન્સનું આયોજન

વાંકાનેર: તમામ આશિકાને મુસ્તફા સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમકો ચે ખુશખબરી દી જાતી હૈ કિ તાજદારે કાએનાતકી આમદે પાક વ વિલાદતે બા સઆદત કી ખુશી મે ઈસ સાલ સરઝમીને ચંદ્રપુર મે ન્યૂ ગુલશન સોસાયટી પર એક શાનદાર વ અઝીમુશાન કોન્ફરન્સ મુઅકિદ કી…

વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા દ્વારા આજ 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર દરમિયાન ’સ્વચ્છતા હી સેવા અભિયાન: 2024’ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ સ્વચ્છતા અભિયાન આજથી શરુ થયેલું 2જી ઓક્ટોબર સુધી ચાલશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં…

રૂપાવટીમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન પૂર્ણ

વાંકાનેર: આજ રોજ તારીખ ૧૭/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM & સબ સેન્ટર રૂપાવટી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી રૂપાવટી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું, શાળામાં કુલ…

હસનપરના સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો

વાંકાનેર: હસનપર ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હોય જે મંજુર થતા તાલુકા વિકાસ અધિકારીએ એક્શન લઈને સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે અને ઉપસરપંચને ચાર્જ સોપવામાં આવ્યો છે… તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર દ્વારા કરવામાં આવેલ હુકમમાં જણાવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!