કોટડાનાયાણી ગામે ઇલેક્ટ્રિક શોકથી મામદભાઈનું મોત

પાણીની મોટર ચાલુ કરવા જતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા મામદભાઈ અલ્લારખાભાઈ સમા (ઉંમર વર્ષ 45) નું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું… પરિવારજનોએ જણાવ્યું કે મામદભાઈ ખેતી કામ કરે છે, તેઓ ગઈકાલે સાંજે…
