લુણસરિયામાં હનુમાનજીના મંદિરમાં ચોરી
વાંકાનેર: તાલુકાના લૂણસરીયા ગામે હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયગાળા દરમિયાન મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને જાણ કરેલ છે… વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે…