કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

પંચાસર રોડ પર પરનો એક મનો દિવ્યાંગ યુવક ગુમ

વાંકાનેર : વાંકાનેર-પંચાસર રોડ પર આવેલ ધરમનગર વિધાતા પોટરી સામેથી એક મનો દિવ્યાંગ યુવક ગુમ થયો છે… વાંકાનેરના માલાભાઈ પેથાભાઈ સાગઠીયાનો 34 વર્ષીય મનો દિવ્યાંગ પુત્ર રાજેશભાઈ સાગઠીયા ગુમ થયો છે. તેણે કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને મુંડન કરાવેલું…

વસુધરા ગામ પાસે ‘ઈંગ્લીશ’ ભરેલી કાર ઝડપાઇ

જેપુર અને થાનના શખ્સ પકડાયા વાંકાનેર: વસુંધરા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને એરપોર્ટ પોલીસે ઝડપી લઇ ગુનો નોંધેલ છે….એરપોર્ટ પોલીસ સ્ટેશન પી.આઇ. આઇ.એન.સાવલીયાનાં માર્ગદર્શન હેઠળ વસુંધરા ગામ તરફ જતા કાચા રોડ પર ખાનગી કંપનીનાં પ્લાન્ટ સામે…

પાડોશીએ છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધો

રાજકોટ: વાંકાનેરમાં આરોગ્યનગરમાં રહેતાં એક યુવાનને છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ આરોગ્યનગરમાં રહેતાં જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૪) નામના યુવાન પર પડોશમાં જ રહેતાં કરણ લોધા નામના શખ્સે હુમલો કરી છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર…

રાજકોટ ડિવિઝનમાં આવતી કાલથી 4 માર્ચ સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝને એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો…

આજે રાજવી ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ

આજે વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ છે. ડો.એમ.કે રણજીતસિંહ સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે…

રિસામણે બેઠેલી પરિણીતા પર જેઠ-જેઠાણી-સાસુનો હુમલો

રાજકોટ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં સાસરિયું ધરાવતી અને હાલ છેલ્લા છ મહિનાથી વાંકાનેરમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતા ગઈકાલે પુત્રને મળવા આવી હતી. ત્યારે બે જેઠાણી અને સાસુએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી…આ…

પાલિકામાં ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા?

વોર્ડ નંબર: બે  કુલ મતદારો: 4711 મતદાન મથકો:5 (વીશીપરા, હાઉસિંગ, અમરપરા, શિવાજી પાર્ક, કામદાર કલ્યાણ કેન્દ્ર, નવજીવન સોસાયટી) 1 નંગાજીભાઈ સવજીભાઈ ભાટી 1341 2 રાજેશભાઈ ભુરાભાઈ બદ્રકીયા 1039 3 ભાનુબેન ભરતભાઈ સારલા 1107 4 જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ 1161 5 ભૂમિકા…

વડસર રહેતા શખ્સનો અકસ્માત: સારવારમાં

માલીયાસણનો શખ્સ નશામાં ટેમ્પો ચલાવતા પકડાયો વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામની પાસે વડસર રહેતા પિસ્તાલીસ વર્ષીય શખ્સને અકસ્માતે ઇજા થતા હાલ સારવારમાં છે…. જાણવા મળ્યા મુજબ ભીમગુડા ગામની પાસે બાઈક કારની સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયેલા હંસરાજભાઈ નારણભાઈ દેત્રોજા (ઉ.૪૫) રહે.વડસર (વાંકાનેર)ને…

વાંકાનેર નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ

વાંકાનેર: નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે. 15 બેઠકો માટે 32 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને તેના…

રાતીદેવડીમાં પિતા-પુત્ર ઉપર 4 શખ્સોનો હુમલો

વાંકાનેરના રાતી દેવડી ગામે બે દિવસ પૂર્વે બાળકો વચ્ચે થયેલી બોલાચાલીના સમાધાન માટે બોલાવી પિતા પુત્ર ઉપર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત…

Content Copying Forbidden !!

error: Content is protected !!