કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

સપ્ટેમ્બરના પહેલાં રવિવારે પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલાં રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા. ૦૨/૦૯/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ…

હાર્ટ એટેકથી મોત મજૂરનું મોત નીપજ્યું

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એક કારખાનામાં રહેતા મજૂરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોજવુડ લેમીનેટ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સુભાષકુમાર માર્કન્ડેરામ (40) નામનો યુવાન ત્યાં હતો ત્યારે…

રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક…

માટેલમાં બિહારની પરિણીતાએ એસિડ પી લીધું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કોલોનીમાં રહેતી બિહારની પરિણીતાએ એસિડ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું…. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા જ્યોતિબેન રૂપેશભાઈ યાદવ ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી…

ગારીડા તળાવનો પાઇપ રીપેર તો થયો પણ…

સ્થાયી ઉકેલ માટે પાઇપ બદલવાની જરૂર પાલનપુરથી ટીમ આવી હતી વાંકાનેરના ગારીડામાં આવેલા તળાવમાં લગાવવામાં આવેલા વાલ્વનો સિમેન્ટ પાઇપ તૂટી જતાં આસપાસના ખેતરો ફરી તરબતર થઇ જવાની ભીતિ હતી અને પાલનપુરથી ટીમને દોડાવવામાં આવી હતી અને આ રીપેરિંગ કામચલાઉ કરી…

ખીજડીયામાં જશ્ને ઈદે મીલાદુન્નબીનો પ્રોગ્રામ

વાંકાનેર: જશ્ને ઈદે મીલાદુન્નબીના મૌકા પર આગામી નવ તારીખ સોમવારે ઈશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગ્રામ તાલુકાના ખીજડીયારાજ મુકામે તવાફ મસાલા, ઘીયાવડ રોડ ખાતે સુન્ની મુસ્લીમ જમાત અને નિસ્બતે રસુલ કમીટી (ખીજડીયા રાજ) તરફથી આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રોગ્રામમાં…

એસ.ટી હડફેટે મહિલાનું મોત: જીયાણા પાસેનો બનાવ

બસ વાંકાનેર ડેપોની: રાજકોટથી વાંકાનેર આવતી હતી વાંકાનેર: કુવાડવા રોડ પર જીયાણા ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે દોડી આવતી એસ.ટી બસે માર્ગ પર ચાલીને જતાં રાહદારી મહિલાને ઠોકર મારી તેનું મોત નિપજાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…

જો ખેતીની જમીનને વરસાદથી નુકશાન થયું હોય તો..

વાંકાનેર: નીચેના મુદ્દા વાંચી જશો… * સર્વે કરાવવા બાબતમાં સજાગ રહેશો. નુકશાનીના ફોટા મોબાઈલમાં પાડી સાચવી રાખજો, જેથી સર્વેમાં નુકશાની ઓછી જાહેર થાય તો અપીલ માટે તમારી પાસે સાબિતી રહે… * અમારી પર સમાચારના માત્ર ફોટા કે વિડિઓ મોકલનાર તમામને…

જાલસિકા ગામે નદીમાં યુવાન પાણીમાં તણાયો

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે ગઈ કાલે નદીમાં ડૂબેલા યુવાનનો હજી પત્તો લાગ્યો નથી.. વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ નજીકથી પસાર થતી નદીમાં ગઈ કાલે વહેલી સવારે ભાવેશભાઈ રાવત ભાઈ ડાંગર (ઉ.વ.40) મંદિરેથી ગામ તરફ જવા નીકળ્યો હતો, પરંતુ કોઈ કારણોસર પાણીના…

વાંકાનેરમાં વર્લીફીચરના આંકડા સબબ બે દરોડા

વાંકાનેર: સિપાઈ શેરી સામેથી અને લક્ષ્મીપરા ચોક ખાતેથી બે જણાને વર્લીફીચરના આંકડા સબબ ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ (1) ઈકબાલભાઈ અસરફભાઈ ચૌહાણ (ઉ.વ.25) રહે. વાંકાનેર સિપાઈ શેરી (2) જુનેદભાઇ યાકુબભાઇ ભટ્ટી (ઉ.વ.30) સુરેન્દ્રનગર ટાવર પાસે પોસ્ટ ઓફીસ પાછળ વાળાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!