રાણેકપરમાં ખેડૂતો પર માલધારીઓનો હુમલો

ત્રણ ઈજાગ્રસ્ત રાજકોટ રીફર કર્યા એક સંપ કરી પ્રાણધાતક હથીયારથી હુમલાના સત્તર આરોપી કપાસના પાકમાં ભેલાણ કરવાની ના પડતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના રાણેકપર ગામની વાડીમાં કુલ સત્તર માલધારીઓએ ગુનાહીત અપપ્રવેશ કરી તેના માલઢોર કપાસના પાકમા ચરાવી ભેલાણ કરી બોલાચાલી…



