કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

કોમ્પલેક્સનું ભાડું ઉધરાવવા બાબતે ઝઘડામાં ઇજા

વાંકાનેર: વાંકાનેરમાં કોમ્પલેક્સનું ભાડું ઉધરાવવા બાબતે ઝઘડામાં કૃત્રીમ પગ નખાવેલ એક ઈસમને ઇજા કર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ અંગે સીટી સ્ટેશનરોડ પ્રગતિ કોમ્પલેક્ષ રૂમનં-૩૦૧ માં રહેતા રાજેશભાઈ સદરુદીનભાઈ સોમાણી જાતે ખોજા (ઉ.વ. ૫૭) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે આ…

માટેલના યુવાને ટ્રેન હેઠળ કરેલો આપઘાત

વાંકાનેર: મૂળ માટેલ ગામના ઘરકંકાસથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વતની અને હાલમાં ઢુંવા ખોડિયાર માતાજીના મંદિરમાં રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાળુ…

અવેડે પાણી ભરવા બાબતે પાઇપ માર્યા

વાંકાનેર: તાલુકાના લીંબાળા પાસે આવેલ ખભારાપરામાં અવેડે પાણી ભરવા ગયેળ એક મહિલાને પાઇપના ઘા માર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ બાબતે ડાલીબેન લક્ષ્મણભાઈ થોભણભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૧) રહે ખભારાપરા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે સવારના પીવાનુ પાણી ભરવા માટે પોતાના ધરથી…

પીરના જન્મદિવસે ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ

વાંકાનેર: 20 એપ્રિલ એટલે વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમા વસતા મોમીન સમાજના, પીર( ધર્મગુરૂ) ખાનકાહે મોમીનશાહબાવા ( રહે.) ચંદ્રપુર શરીફના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબનો યોમે વિલાદતનો દિવસ. 20 એપ્રિલને દરવર્ષે આપના અનુયાયીઓ ( મુરીદો) અલગ અલગ રીતે ઉજવતા હોય…

રૂપાલાએ હટવા મંજુરી માંગ્યાનો ધડાકો

અમદાવાદ: પોતાની સામે થઇ રહેલા ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપને નુકશાન ન થાય અને વિપક્ષ તેનો રાજકીય ફાયદો ન ઉઠાવે તે હેતુસર કેન્દ્રિયમંત્રી અને રાજકોટ રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની મંજુરી હાઇકમાન્ડ સમક્ષ માંગી હોવાનું…

ટ્રેન નીચે દિગ્વિજયનગરના યુવાનનો આપઘાત

વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર વિસ્તારમાં રહેતા એક કોળી યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. જાણવા મળ્યા મુજબ દિગ્વિજયનગરના કરણભાઇ રાજેશભાઈ કોળી નામના 22 વર્ષના યુવાને લુણસરીયા રેલવે સ્ટેશન પાસે સૌરાષ્ટ્ર મેલ ટ્રેન નં 19015 નીચે પડતું મૂકી આયખું…

ક્ષત્રિયોની નારાજગી રૂપાલાને ભારે પડી શકે

રાજકોટ લોકસભામાં 21,04,519 મતદારો છે, સમજવામાં સરળ રહે તે માટે હવે પછી આપણે 21 લાખ ગણીશું. ઝી ટીવી ગુજરાતી મુજબ ગુજરાતમાં 60 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે. સૌથી વધુ રાજકોટમાં 17 ટકા, સુરેન્દ્રનગર 14, આણંદ 12, કચ્છ અને ભાવનગર 10,…

ડમ્પર હડફેટે એકનું મોત: એકને ઇજા

વાંકાનેર: ચૈત્રી આઠમે ચાર મિત્રો માટેલ દર્શન કરી પરત ફરતા ડમ્પર હડફેટે અકસ્માત થતા એક યુવાનનું મોત અને એક યુવાનને ઇજા થઇ છે. આ કરુણ બનાવ અંગે મળેલ માહિતી મુજબ ફરિયાદી રાજેશભાઇ હીરાભાઇ પરમાર જાતે અનુ.જાતિ (ઉ.વ.૧૮) રહે. વાલ્મીકીવાસ શેરી…

વાંકાનેરમાંથી ચોરી કરનાર રીક્ષા ગેંગ પકડાઈ

વાંકાનેર: થોડા દિવસ પહેલા ચંદ્રપુર હાઇવે પર રીક્ષા ભાડે કરી જતા મુસાફરની મત્તા લૂંટાઈ હતી. જાણવા મળ્યા મુજબ જામનગરમાં નિવૃત્ત જીવન જીવતા એક બુઝુર્ગની ચાલુ રિક્ષામાં રૂપિયા એક લાખ 60 હજારની સોનાની કંઠી સેરવી લેવાઈ હતી, જે ચોરીનો ભેદ પોલીસે…

કેસરીદેવસિંહ રૂપાલા માટે હુકમનો એક્કો?

વાંકાનેર: તાજેતરમાં રુપાલાના નિવેદનથી ખફા ક્ષત્રિય સમાજનું રતનપર ખાતે સંમેલન મળી ગયું, જે શાંતિથી સમાપ્ત થયું. અમને મળેલ સમાચાર મુજબ તારીખ 13 ના કેસરીદેવસિંહ અને રૂપાલા ચાર્ટેડ હેલીકૉપટર દ્વારા રાજસ્થાનમાં જયપુર ખાતે ત્યાંના રાજવીઓને મળવા ગયા હતા. ગણતરી એવી મંડાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!