કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ટ્રેન નીચે દિગ્વિજયનગરના યુવાનનો આપઘાત

વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર વિસ્તારમાં રહેતા એક કોળી યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

જાણવા મળ્યા મુજબ દિગ્વિજયનગરના કરણભાઇ રાજેશભાઈ કોળી નામના 22 વર્ષના યુવાને લુણસરીયા રેલવે સ્ટેશન પાસે સૌરાષ્ટ્ર મેલ ટ્રેન નં 19015 નીચે પડતું મૂકી આયખું ટૂંકાવી લીધું છે. આ અંગેની તપાસ રેલવે સ્ટાફના ખોડાભાઈ ચલાવી રહ્યા છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!