કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

કાનપર પ્રા. શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી

વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ વનની મુલાકાત લઇ, વનનું માનવ જીવનમાં શું મહત્વ રહ્યું છે તેની સમજ મેળવી. “વન દ્વારા વરસાદ” એ થીમ ઉપર વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કર્યું. “વૃક્ષ…

લિયાકતભાઈ બાદી (ગેલેક્સી)ની દીકરીનું જીવનનું પ્રથમ રોઝુ

વાંકાનેર: તાલુકાના કેરાળા ગામના વતની અબ્દુલભાઇ (ગેલેક્સી બેન્ક વાળા)ના દીકરા લીયાકતભાઈ – 8238277777 (ગેલેક્સી હોસ્પિટલ વાળા)ની છ વર્ષની દીકરી નિસ્ફાએ પોતાના જીવનના પ્રથમ બે રોઝા કરેલ છે અને આજે એમનો જન્મ દિવસ છે, કમલ સુવાસ પરિવાર મુબારકબાદી આપે છે. નીચેની…

અકસ્માતનો ભોગ બનેલા શખ્સ માટે મદદની અપીલ

વાંકાનેર: ઢુવા પાસે ગઈ કાલ 20-3-2024 ના રોજ ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા ટંકારા તાલુકાના ટોળ ગામના બાદી સોયબ ઉસ્માનગનીનું જોરદાર એક્સિડન્ટ થયેલ છે, તેઓને મોરબી દવાખાને લઇ ગયા હતા, પણ ત્યાંના ડોકટરે રાજકોટ લઇ જવાની સલાહ આપેલ હોવાથી હાલ રાજકોટ…

મારામારીમાં ઇજા થતા મહિલા સારવારમાં

ઊંચાઈ ઉપરથી પડી જતા યુવાન સારવારમાં વાંકાનેર: ઢુવા ગામ પાસે માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના મહિલાને મારામારીમાં ઇજા થતા હોસ્પિટલમાં દાખલ થયા છે. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા…

શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ

શિક્ષકો જ શિક્ષકોના દુશ્મન? પત્રકારના નામે ફ્રોડ અરજી ?? મોરબી: જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને રુબરુ મળીને ખૂલાસા કરવામાં આવેલ છે અને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ…

નવાપરાના 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાધો

હાર્ટએટેકથી શ્રમિકનું મૃત્યુ વાંકાનેર શહેરના નવાપરામાં રહેતા 18 વર્ષના એક યુવાને ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ નવાપરાના કૈલાશ ભરતભાઈ ગોરીયા (૧૮) નામના યુવાને પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક મોરબી…

ઇન્સ્ટાગ્રામ, ભરવાડપરા, ઘીયાવડ અને એસઓજી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: શહેરના ભરવાડપરામાં રહેતા એક શખ્સને ઇન્સ્ટાગ્રામ પર બાર બોરની બંદુક રાખી ફોટો મુકવો અને ઘીયાવડના શખ્સને બંદૂક આપવી મોંઘી પડી. જાણવા મળ્યા મુજબ એસોજી મોરબીએ બાતમીના આધારે આછા ગ્રીન કલરનુ જાકીટ તથા બ્લુ કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ…

રાજકોટ લોકસભાની 2019 ની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના નીચે મુજબના કુલ સાત વિસ્તાર આવે છે. જેમાં હાલ સાતેસાત ધારાસભ્યો ભાજપના છે. ગત લોકસભાની ચૂંટણીનું ટોટલ પરિણામ જોતા પહેલા તેમની નીચે આવતી ધારાસભાનું વર્ષ 2022 નું પરિણામ જાણીએ… (1) ટંકારા ધારાસભા વિસ્તાર (દુર્લભભાઈ…

મીરસાહેબના વફાતથી માર્કેટિંગ યાર્ડ પરિવાર- વાંકાનેર તરફથી ખિરાજે અકીદત

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) ની દુઃખદ વફાત થયેલ છે, જે બાબતમાં માર્કેટિંગ યાર્ડ પરિવાર- વાંકાનેર તરફથી ખિરાજે અકીદત એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

પીરઝાદા પરિવાર મોદીજીનો રૂણ સ્વીકાર કરે છે

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) નું દુઃખદ અવસાન થયેલ છે, જે બાબતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક પત્રમાં દિલસોજી પાઠવેલ છે, પત્રની નકલ નીચે મુજબ છે. જેના જવાબમાં પીરઝાદા પરિવારના – શાઈર એહમદ કે. પીરઝાદાઅને…

Content Copying Forbidden !!

error: Content is protected !!