કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

પીપળીયારાજના ભેંસના તબેલા માલિક દંડાયા

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામના નવા રેરા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ભેંસના તબેલા માલિક દંડાયા છે… જાણવા મળ્યા મુજબ પીપળીયારાજના રહીશ ઇનાયતભાઈ મજીદભાઇ સરવદી (ઉ.વ.30) મ્હે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામા ક્રમાંક-જે ૨૬૦૯(૧)/૨૦૨૪ તા-૨૭/૦૯/૨૦૨૪ થી સીટીઝન પોર્ટલ એપ્સ.માં પરપ્રાંતિય મજુરોની માહીતી…

વેપારીની ઉઘરાણીની ફરીયાદમાં ગેરહાજર રહેનાર સામે ફોજદારી

યસ માર્કેટીંગના પ્રોપરાઇટરના પૈસા સલવાયા છે વાંકાનેર: પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વાંકાનેરમાં ફોજદારી કેસ નંબર ૧૧૪૭/૨૦૧૭ ધી નેગોયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ તથા ૧૪૨ મુજબની ફરીયાદ થયેલ, જેમા આરોપીને હાજર થવા ફરમાન આપવામાં આવેલ. આરોપીને બજવણી થયેલ હોવા છતા…

આણંદપરમાં ખાણમાં પથ્થર પડતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર: આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ આણંદપર ગામે આવેલ શિવશક્તિ સ્ટોન નામની પથ્થરની ખાણમાં કામ કરતા દિલીપભાઈ જોગીભાઈ શીંગાડિયા ઉ.18 નામના શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા…

ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ જગ્યાએ વીજળી પડી હતી

વાલાસણ, વણઝારા અને તીથવા ગામનો સમાવેશ વાંકાનેર: તાજેતરમાં ક્યાંક ઓછો તો કયાક વધારે વરસાદ પડ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ગામની એકદમ નજીક વાડા વિસ્તારમાં કડીવાર આહમદ હાજી (માજી અલાવદી સરપંચના ભાઈ)ના વાડામાં વીજળી પડતા વાડામાં રાખેલ કડબ સળગી…

કોન્ટ્રાક્ટર, કારખાનેદાર, ખેડૂત સહિતના દશ સામે પગલા

ઢુવા, સિંધાવદર, ભેરડા, પાંચદ્વારકા, માટેલ,વઘાસિયા, ભોજપરા, રાણેકપર અને નર્સરી ચોકડી સ્થિત એકમો મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો અને ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપનારાઓની સામે હાલમાં ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવામાં 10 ગુના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવેલ છે.…

રાતાવીરડા શખ્સનું બાઇક સ્લીપ થતા સારવારમાં

રાજાવડલાની જમીનને સરકારી માલિકીની ઠરાવવા રેવન્યુ ઓથોરિટીનો હુકમ રદ વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામે રહેતા ખોડાભાઈ રામજીભાઈ કુણપરા (44) નામનો યુવાન મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અકસ્માત થયો હતો અને અકસ્માતના…

મહિલાએ ફીનાઇલ પી લેતા સારવારમાં

કેરાળામાં ચાર જુગાર રમતા પકડાયા વાંકાનેર: નજીક આવેલ સોમાણી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા કોમલબેન લક્ષ્મણભાઈ (ઉ.વ.24) એ કોઇ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે…. કેરાળામાં ચાર જુગાર રમતા પકડાયા…

ચીત્રાખડા ગામનો શખ્સ બંદુક સાથે ઝડપાયો

માટેલમાં પાવડાના હાથાથી યુવાનની હત્યા કરનાર જેલહવાલે વાંકાનેર: તાલુકાના ચીત્રાખડા ગામનો એક શખ્સ બંદુક સાથે ઝડપાયો છે, જે તેમણે મોરથળાના શખ્સ પાસેથી ખરીદી હોવાનું ખુલતા બન્ને સામે થાન પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો છે…વાંકાનેર: સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટની…

શનિવારના પીર સૈયદ કાસીમ અલી બાવાનો ઉર્ષ

વાંકાનેર: દરગાહ વહીવટી કમિટીની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોમીન જમાતના ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે હઝરત પીર સૈયદ કાસીમ અલી બાવા (ર.અ.) ના 60 મા સંદલ ઉર્સ શરીફનો પોગ્રામ નીચે મુજબ છે… (૧) ૧૭-૧૦-૨૦૨૪ ગુરુવાર ઈશાની નમાજ બાદ કુરાનખાની (૨)…

જુના વઘાસિયાના માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

તેમની 100 વર્ષની ઉંમર હતી વાંકાનેર: જુના વઘાસિયા નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉ.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!