કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ ચલાવાઈ

દીઘલિયા અને શેખરડીની શાળામાં સમજ અપાઈ મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પ્રા. આ. કેંદ્ર –દલડીના મેડિકલ ઓફિસર ડૉ .સહિના મેડમ તેમજ ડો.આયુષ એમ. ઓ. ડૉ. બોચિયા સાહેબ તેમજ તાલુકા…

કલકતા, કોલ્હાપુર, પટનાની ટ્રેનો રાજકોટ સુધી લંબાશે

6નાં બદલે 4 ટ્રેનો લંબાશે: સાંસદો વાંકાનેર સ્ટોપ આપવા ધ્યાન આપે ! રાજકોટ: એકાદ-દોઢ વર્ષ પહેલા તત્કાલીન રેલ્વે મંત્રીએ અમદાવાદથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ સૌરાષ્ટ્રની જનતા કાગડોળે આ છ ટ્રેન રાજકોટ સુધી લંબાઈ તેની રાહ જોતી…

બીભત્સ વીડિયો વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના શખ્સે પરિણીતાની જાણ બહાર વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી અંગત પળોનો વીડિયો વાયરલ કરી નાખ્યો મોરબી: મૂળ વાંકાનેર અને હાલમાં મોરબી શહેરમાં રહેતી પરિણીતાના અંગત પળોના ફોટો અને વીડિયો મોબાઈલમાં ઉતારી લઈ પરિણીતા અને આરોપી વચ્ચે થયેલા વીડિયો કોલનું…

વાંકાનેર બાયપાસ રોડ રીસર્ફેસીંગનું રર८.८७ લાખનું ટેન્ડર

વાંકાનેર: બાયપાસ રોડનું રર८.८७ લાખનું ઓનલાઈન ટેન્ડર બહાર પડયું છે. ટેન્ડરની જાહેર નિવિદા નં.૦૬/ ૨૦૨૪-૨૫ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા માંગવામાં આવેલ છે. કામનું નામ: સ્ટ્રેન્ધનીંગ…

વાંકાનેર નવાપરામાં જુગાર રમતા ચાર જણા પકડાયા

વાંકાનેર: નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે જુગાર રમતા ચાર જણા પકડાયા છે. જાણવા મળ્યા મુજબ નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદીર પાસે (૧) સુનિલભાઈ ધીરૂભાઈ કાવીઠીયા (ઉ.વ.૨૩) રહે.વાંકાનેર નવાપરા જી.આઈ.ડી.સી દેવીપુજકવાસ, શિતળા માતાજીના મંદીર પાસે (૨) ભાવેશભાઈ સોમાભાઈ ચોવીસીયા (ઉ.વ.૨૯)…

જુના મનદુ:ખે કારખાનામાં ત્રણ જણાએ માર માર્યો

એટ્રોસીટી એક્ટની ફરિયાદ વાંકાનેર: કારખાનાના કામ બાબતે મનદુઃખ થયેલ હોય જેનો ખાર રાખી ત્રણ જણાએ એક શખ્સને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળ્યા મુજબ અગાઉ કારખાનાના કામ બાબતે મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી (૧) હીતેશભાઈ જે બાફીટ કારખાનામાં…

રાતીદેવળી શાળાની વિદ્યાર્થિની યોગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદ

વાંકાનેર : મોરબીની એલીટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થિની રિદ્ધિ સાકરીયા રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે. મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલી આ યોગ સ્પર્ધામાં રાતીદેવળી પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થિનીઓએ…

નાગપુર બ્લોકથી વાંકાનેરમાંથી પસાર થતી ટ્રેનોને અસર

રાજકોટ: નાગપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે, વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. રદ કરાયેલી ટ્રેનો ની વિગતો: 10…

ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી ૧.૮૪ લાખ મળ્યા

વીણાબેન પંડયાનો હેલ્થ ઇન્સ્યુરન્સનો મેડીકલ વીમો હતો વાંકાનેરના વતની વિશ્વાસ પંડયાના ધર્મ પત્નીને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કું.લી.નો વીમો હતો. તેમને બીમારીની સર્જરી કરાવેલ, પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં…

હૃદયરોગના હુમલાથી પરિણીતાનું માવતરના ઘરે મોત

વાંકાનેર: રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વાંકાનેરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. હૃદયરોગના હુમલાનો ખતરો વધતાં લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે. વાંકાનેરમાં રહેતી સોફીયાબેન સિકંદરભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!