ખોરાણાથી વાંકાનેર તરફના રસ્તે યુવકની લાશ મળી
હત્યા, આપઘાત કે અન્ય કોઈ કારણ? રાજકોટ: ખોરાણા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવકની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હત્યા, આપઘાત કે અન્ય કોઈ કારણ? પોલીસે તપાસ શરૂ કરી છે. પાંચેક દિવસ મૃતદેહ પડી રહ્યો હોવાનો અનુમાન છે.…