પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ મીર સાહેબની દુઃખદ વફાત
વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું આજે સાંજે અચાનક આવેલ હ્દયના હુમલામાં દુઃખદ અવસાન થયું છે. (ઇન્ના લીલ્લાહે વ ઇન્ના એલયહે રાજેઉન) પાક પરવરદિગાર એમને જન્નત નસીબ કરે (આમીન) એક પણ…