કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરમાં પીજીવીસીએલની કાલે લોક અદાલત

ગ્રાહકોને લાભ લેવા અનુરોધ

વાંકાનેર: નાયબ ઇજનેર, ગ્રામ્ય પેટા વિભાગ -1, પીજીવીસીએલ ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર તારીખ-૦૯.૦૩.૨૦૨૪ ના રોજ લોક અદાલત નુંઆયોજન કરવામાં આવેલ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

તો જે ગ્રાહકોના વીજ કનેકશન રદ થય ગયેલ હોય અને પી.જી.વી.સી.એલ. કોઈ લેણું બાકી હોય તેવા ગ્રાહકોને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ મળવાપાત્ર થશે તો આ લોક અદાલત યોજનાનો મહત્તમ લાભ લેવા ગ્રાહકો ને નમ્ર અરજ સહ અનુરોધ કરવામાં આવે છે. સ્થળ ….વાંકાનેર કોર્ટ, વાંકાનેર રાજકોટ હાઇવે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!