કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

માટેલિયા ધરામાં ડૂબી જતાં આધેડનું મૃત્યુ

વાંકાનેર: તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાં ડૂબી જતા એક આધેડના મૃત્યુનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ રાજકોટના કુવાડવા રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા બીપીનભાઇ કરમશીભાઇ પીપળીયા, ઉ.55 નામના આધેડ ગઈકાલે વાંકાનેર તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના…

વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં વિકાસકામોના ટેન્ડર

સિંધાવદર, પંચાસિયા, રાણેકપર, જોધપર, જેતપરડા, સમઢીયાળા, રાતીદેવળી, કેરાળા, વરડુસર, ભીમગુડા, માટેલ, ઢુવા, અને ભેરડા ગામનો સમાવેશ વાંકાનેર તાલુકાના ચૌદ ગામમાં પીએચસી, કમ્પાઉન્ડ વોલ, સમારકામ અને નવીનીકરણ, કોઝવે કમ ચેકડેમ અને કમ્પાઉન્ડ વોલના વિકાસ કામોના ટેન્ડર બહાર પડયા છે, જે નીચે…

વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિના ચિત્રો, સુત્રો સાથે રેલી યોજવામાં આવી હતી. લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરમાં મતદાન…

મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય રદ કરો

ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: અહીંના ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાએ પ્રધાનમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય તાત્કાલીક રદ કરવો જોઈએ. તેમણે પત્રમાં જણવ્યું છે કે…

ગારીડામાં પીરની દરગાહ ખાતે સમુહલગ્ન સંપન્ન

હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન વાંકાનેર: તાલુકાના ગારીડા ગામના ટેકરા ઉપર પીર સૈયદ અબ્દુલ્લાશા પીરની દરગાહ ખાતે રામ રહીમ કમીટી દ્વારા બીજા (દ્વિતીય) સમુહલગ્નનું આયોજન કરાયું હતું. આ સમુહ લગ્નમાં નવ મુસ્લિમ તથા બે હિન્દૂ નવદંપતિઓ લગ્ન બંધનથી જોડાયા હતા. તમામ દંપતિઓને…

તીથવા એસ.બી.આઇ દ્વારા મેડીકલ સામગ્રીની ફાળવણી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવાની સુવિધામાં વધારો વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી, તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા…

વાંકાનેર પોસ્ટ ઓફિસમાં ફ્રી માં રજીસ્ટ્રેશન

PM સૂર્ય ઘર યોજનાની સબસિડી મેળવો પ્રધાનમંત્રી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવેલ PM સૂર્ય ઘર યોજનાની સબસિડી માટેનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા વાંકાનેર પોસ્ટ ઑફિસમાં શરૂ કરવામાં આવી છે, તો બધાને લાભ લેવા વિનંતી છે… ફ્રી માં રજીસ્ટ્રેશન કરવા માટે લાઈટ બિલ…

ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું સ્વાગત

કેસરીદેવસિંહ ઝાલા અને મોહનભાઈ કુંડાળિયાએ આવકાર્યા વાંકાનેર: ગઈ કાલે કુવાડવા ત્રિમંદિર ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવતા તેમનો સ્વાગત સમારોહ કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજેલ હતો જેમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડાળિયા તથા ધારાસભ્યો…

પુત્રને મળે એ પહેલા પિતાને મોત આંબી ગયું

ખેરવા ગામના આરીફભાઇની વાડીના મજૂરનું મોત સરતાનપર રોડ ઉપર અકસ્માતમાં ઈજાગ્રસ્ત માસુમ બાળકી સારવારમાં વાંકાનેર: જાણવા મળતી વિગત મુજબ મુળ દાહોદના અંબાકાર ગામના વતની અને હાલ ખેરવા ગામે આરીફભાઇની વાડીમાં મજૂરી કામ કરતા સબુરભાઇ પરમાર (ઉ.વ.65) નામના વૃદ્ધ ગઇ કાલે…

‘મને ધમકી દેતા નથી આવડતી’ : મોહન કુંડારિયા

જીતુ સોમાણીના કટાક્ષનો મોહન કુંડારિયાએ જવાબ આપ્યો ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ લોકસભા ઉમેદવારોની યાદીમાં ગુજરાતનાં 5 નેતાઓને પડતા મુકાયા હતા. જે બાદ રાજકોટનાં સાંસદ પર વાંકાનેરનાં ભાજપનાં જ ધારાસભ્ય દ્વારા કટાક્ષ કરવામાં આવતા રાજકોટ ભાજપમાં થોડા સમય માટે ગરમ…

Content Copying Forbidden !!

error: Content is protected !!