રામ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી
ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આયોજન વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરની ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા અયોધ્યા નગરીમાં યોજાનારા રામ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રામભક્તોએ વિશાળ સંખ્યામાં જોડાઇને ડી .જે. નાં…