પતિ દ્વારા માર મારતા પરિણીતા સારવારમાં
વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે પતિ દ્વારા માર મારતા પરિણીતા સારવારમાં મોરબી દવાખાનામાં દાખલ થયેલ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે અમરધામ મંદિર પાસે રહેતા એક મહિલાને પ્રેમાબેન રામદયાલભાઈ રાજભર (ઉમર 25) નામની મહિલાને તેમના પતિ દ્વારા…