રસિકગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજુ કર્યું વાંકાનેર: સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી માહિતગાર થાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામે વિકસિત…