રાજગઢ ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
તા. 22મીએ ઉજવાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે આગામી તારીખ 22 ડિસેમ્બરને ગુરુવારે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રાજગઢ ગામે આગામી તા. 22 ડિસેમ્બર ને ગુરુવારે સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા. 21 ડિસેમ્બર ને…